અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યાના કેસમાં 11 લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલે કરેલી આત્મહત્યા કેસમાં 11 લોકો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધવામાં આવી છે. કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફાલ્ગુની શ્રીમાળી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હતી. ફાલ્ગુનીએ જૂન મહિનામાં પોતાના ઘરે જ બાથરૂમમાં દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલા સુસાઈડ નોટ લખી હતી. આ પણ વાંચોઃ Video: અલ્પેશ ઠાકોરનો ભાજપમાં જોડાવવાનો મામલો ગૂંચવાયો રોચક VIDEO […]

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યાના કેસમાં 11 લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ
police constable
Follow Us:
| Updated on: Jul 17, 2019 | 3:26 PM

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલે કરેલી આત્મહત્યા કેસમાં 11 લોકો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધવામાં આવી છે. કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફાલ્ગુની શ્રીમાળી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હતી. ફાલ્ગુનીએ જૂન મહિનામાં પોતાના ઘરે જ બાથરૂમમાં દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલા સુસાઈડ નોટ લખી હતી.

આ પણ વાંચોઃ Video: અલ્પેશ ઠાકોરનો ભાજપમાં જોડાવવાનો મામલો ગૂંચવાયો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જેમાં તેણે જણાવ્યું હતું કે, તે તેના પરિવાર સાથે વિરમગામ રહેતી હતી. પરંતુ પાડોશીઓના ત્રાસને કારણે તેઓ ચાંદખેડા રહેવા આવી ગયા. ફાલ્ગુની પાડોશીઓથી બદલો લેવા માગતી હતી. પરંતુ બદલો ન લઈ શકતા તેને આત્મહત્યા કરી લીધી છે. ચાંદખેડા પોલીસે બે કુટુંબના 11 લોકો વિરૂદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">