શહેરમાં ઓટો રિક્ષાની સંખ્યાને લઈ સરકાર કરી શકે છે નિર્ણય, CM રૂપાણી વાહન વ્યવહાર વિભાગ સાથે કરશે બેઠક

શહેરોમાં ચો-તરફ દેખાતી રિક્ષાઓ હવેથી ક્યાંક જ જોવા મળશે ‍! કારણ કે, રિક્ષાઓની સંખ્યા સરકાર મર્યાદિત કરવા જઈ રહી છે. આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલે વાહન વ્યવહાર વિભાગ સાથે બેઠક યોજશે. જેમાં રાજ્યના મહાનગરપાલિકા વિસ્તારમાં રિક્ષાની સંખ્યા કેટલી હોવી જોઈએ. તે બાબતે ચર્ચા કરવામાં આવશે.  આ પણ વાંચોઃ LRD ભરતની મુદ્દે વિરોધમાં ઉતરેલી […]

શહેરમાં ઓટો રિક્ષાની સંખ્યાને લઈ સરકાર કરી શકે છે નિર્ણય, CM રૂપાણી વાહન વ્યવહાર વિભાગ સાથે કરશે બેઠક
Follow Us:
| Updated on: Feb 07, 2020 | 10:37 AM

શહેરોમાં ચો-તરફ દેખાતી રિક્ષાઓ હવેથી ક્યાંક જ જોવા મળશે ‍! કારણ કે, રિક્ષાઓની સંખ્યા સરકાર મર્યાદિત કરવા જઈ રહી છે. આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલે વાહન વ્યવહાર વિભાગ સાથે બેઠક યોજશે. જેમાં રાજ્યના મહાનગરપાલિકા વિસ્તારમાં રિક્ષાની સંખ્યા કેટલી હોવી જોઈએ. તે બાબતે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ LRD ભરતની મુદ્દે વિરોધમાં ઉતરેલી યુવતીઓ અડગ, મહેસાણા અને ગાંધીનગરમાં આંદોલન યથાવત્

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સરકાર મોટા શહેરોમાં રિક્ષાની સંખ્યાને મર્યાદિત કરશે. અને આગામી સમયમાં ફક્ત 80 હજારથી 1 લાખ જેટલી જ રિક્ષાની સંખ્યા નક્કી કરવામાં આવશે. આ નિયમ રાજયની 8 મહાનગરપાલિકામાં લાગુ કરાશે. ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદાને આધારે આ નિર્ણય કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">