સાંસદ અભય ભારદ્વાજનું નિધન, CM રૂપાણીએ કહ્યું તેઓ મારા પરમ મિત્ર હતા, ભાજપ પાર્ટીએ સારા નેતા ગુમાવ્યા
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નાઈમાં નિધન થયું છે. સાંસદ અભય ભારદ્વાજ કોરોના સંક્રમિત થયા હતા. તેમની ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે ગુજરાતને અને મને મોટી ખોટ પડી છે. Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ Makhana : ગરમીમાં […]
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નાઈમાં નિધન થયું છે. સાંસદ અભય ભારદ્વાજ કોરોના સંક્રમિત થયા હતા. તેમની ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે ગુજરાતને અને મને મોટી ખોટ પડી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગુજરાતમાંથી ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠક પૈકી, ભાજપ-કોંગ્રેસના ફાળે એક એક બેઠક આવશે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો