નર્મદામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લગતા બીજા 3 પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે 10 ઓક્ટોબરથી ખુલ્લા મુકાશે

|

Jan 19, 2021 | 12:49 PM

નર્મદામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લગતા બીજા 3 પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે 10 ઓક્ટોબરથી ખુલ્લા મુકાશે. જેમાં ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એકતા ફૂડ કોર્ટ અને એકતા મોલની પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે. ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં એક કલાકમાં 60 એટલે કે દિવસમાં માત્ર 600 પ્રવાસી જ એન્ટ્રી લઈ શકશે. ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં પ્રવેશ માટે ઑનલાઈન ટિકિટ બુક કરાવવાની રહેશે. જો […]

નર્મદામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લગતા બીજા 3 પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે 10 ઓક્ટોબરથી ખુલ્લા મુકાશે

Follow us on

નર્મદામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લગતા બીજા 3 પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે 10 ઓક્ટોબરથી ખુલ્લા મુકાશે. જેમાં ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એકતા ફૂડ કોર્ટ અને એકતા મોલની પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે. ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં એક કલાકમાં 60 એટલે કે દિવસમાં માત્ર 600 પ્રવાસી જ એન્ટ્રી લઈ શકશે. ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં પ્રવેશ માટે ઑનલાઈન ટિકિટ બુક કરાવવાની રહેશે. જો કે એકતા મોલમાં સૌને મફત પ્રવેશ મળશે. આ તમામ સ્થળોએ કોવિડ 19ની ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરવાનો રહેશે.

આ પણ વાંચો: ખરાબ રસ્તાઓને લઈ CM રૂપાણીનો મહત્વનો નિર્ણય, દિવાળી પહેલા તમામ કામો પુર્ણ કરવા આદેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 7:03 pm, Tue, 6 October 20

Next Article