છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1,185 કેસ, 11ના મોત
કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના નવા 1,185 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના કારણે 11 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 4 વ્યક્તિના મોત નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 2 વ્યકિતના મોત નોંધાયા છે. સૌથી વધુ 176 કેસ સુરત શહેરમાં નોંધાયા છે. […]
કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના નવા 1,185 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના કારણે 11 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 4 વ્યક્તિના મોત નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 2 વ્યકિતના મોત નોંધાયા છે. સૌથી વધુ 176 કેસ સુરત શહેરમાં નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 168 નવા કેસ નોંધાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો