છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 1,161 નવા કેસ, 9 લોકોના મોત
કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે રાજ્યમાં કોરોના વાઈરસના 1,161 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. સૌથી વઘુ રાજકોટમાં 3 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે અમદાવાદ અને સૂરતમાં બે-બે દર્દી મોતને ભેટ્યા છે. સૌથી વધુ સુરત શહેરમાં 171 અને ગ્રામ્યમાં 68 નવા કેસ નોંધાયા છે, અમદાવાદ શહેરમાં 168 […]
કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે રાજ્યમાં કોરોના વાઈરસના 1,161 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. સૌથી વઘુ રાજકોટમાં 3 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે અમદાવાદ અને સૂરતમાં બે-બે દર્દી મોતને ભેટ્યા છે. સૌથી વધુ સુરત શહેરમાં 171 અને ગ્રામ્યમાં 68 નવા કેસ નોંધાયા છે, અમદાવાદ શહેરમાં 168 અને ગ્રામ્ય પંથકમાં 15 નવા કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા શહેરમાં 74 અને ગ્રામ્યમાં 42 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 1,1270 દર્દીઓ સાજા થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો