AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નર્મદા પૂર તારાજી મુદ્દે સરકારે જાહેર કર્યું પુનર્વસન પેકેજ, વડોદરાના 31 અને નર્મદાના 32 ગામોને થશે ફાયદો

નર્મદા પૂર તારાજી મુદ્દે સરકારે પુનર્વસન પેકેજ જાહેર કર્યું છે. ધંધાકીય અને ઘરોમાં નુકસાન માટે પેકેજની જાહેરાત કરી છે. ભરૂચના 40 ગામો અને બે શહેરોને આ પેકેજનો લાભ મળશે. તો વડોદરા જિલ્લાના 31 ગામો અને નર્મદાના 32 ગામોને ફાયદો થશે. સરકારની આ સહાયથી 103 ગામો અને બે શહેરોમાં પડી ભાંગેલા ધંધા-રોજગારની ફરી બેઠા થવાનો ટેકો મળશે.

Breaking News : નર્મદા પૂર તારાજી મુદ્દે સરકારે જાહેર કર્યું પુનર્વસન પેકેજ, વડોદરાના 31 અને નર્મદાના 32 ગામોને થશે ફાયદો
Government
Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 29, 2023 | 8:05 PM
Share

Gandhinagar : નર્મદા નદીના પૂરના (Flood) સંકટ બાદ લોકો આર્થિક સ્થિતિને લઈને ચિંતામાં છે. ત્યારે રાજ્ય સરકાર વ્હારે આવી છે. રાજ્યમાં નર્મદા નદી, નર્મદા ડેમ અને ઓરસંગ નદીમાં આવેલા પૂરના કારણે અસરગ્રસ્ત ભરૂચ, વડોદરા અને નર્મદા જીલ્લાના વાણિજ્ય, વેપારી અને સેવાકીય અસરગ્રસ્તોને નુકસાનમાંથી પુર્વરત કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સહાય જાહેર કરાઈ છે.

આ પણ વાંચો Breaking News : GPSCના પૂર્વ ચેરમેન ડો. દિનેશ દાસાની UPSCમાં નિયુક્તી, સોશિયલ મીડિયાના માધ્યમથી કરી જાહેરાત

નર્મદા પૂર તારાજી મુદ્દે સરકારે પુનર્વસન પેકેજ જાહેર કર્યું છે. ધંધાકીય અને ઘરોમાં નુકસાન માટે પેકેજની જાહેરાત કરી છે. ભરૂચના 40 ગામો અને બે શહેરોને આ પેકેજનો લાભ મળશે. તો વડોદરા જિલ્લાના 31 ગામો અને નર્મદાના 32 ગામોને ફાયદો થશે. સરકારની આ સહાયથી 103 ગામો અને બે શહેરોમાં પડી ભાંગેલા ધંધા-રોજગારની ફરી બેઠા થવાનો ટેકો મળશે.

આ સહાયના વિતરણ વિશેની વાત કરીએ તો, લારીધારકોને ઉચ્ચક 5 હજારની રોકડ સહાય કરાશે તેમજ 40 ચોરસ ફૂટ સુધીની નાની કેબિન ધરાવનારને 20 હજારની સહાય, તો 40 ચોરસ ફૂટથી મોટી કેબિન ધરાવનારાને 40 હજારની સહાય કરાશે. આ ઉપરાંત નાની અને મધ્યમ દુકાનધારકોને 85 હજારની સહાય કરાશે.

આ ઉપરાંત માસિક રૂ.5 લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને મોટી અને પાકા બાંધકામવાળી દુકાન માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત એકમોને લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રૂ.20 લાખ સુધીની લોન લેનારને 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7%ના દરે વધુમાં વધુ કુલ રૂ.૫ લાખ સુધીની સહાય કરાશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ગુજરાત હાઇકોર્ટ બોમ્બ ધમકી કેસમાં સાયબર ક્રાઈમને 'મોટી સફળતા'
ગુજરાત હાઇકોર્ટ બોમ્બ ધમકી કેસમાં સાયબર ક્રાઈમને 'મોટી સફળતા'
ગુજરાત યુનિવર્સિટીમાં 8 રાઉન્ડ બાદ પણ હજારો UG-PG બેઠકો ખાલી
ગુજરાત યુનિવર્સિટીમાં 8 રાઉન્ડ બાદ પણ હજારો UG-PG બેઠકો ખાલી
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર
ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
g clip-path="url(#clip0_868_265)">