AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભાવનગર શહેરના કાજીવાડ વિસ્તારમાં એક જ સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ, ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત

આ જૂથ અથડામણમાં સરફરાજખાન પઠાણ ઉંમર 42 વર્ષ, અનિકભાઈ કુરેશી ઉંમર 24 વર્ષ અને સુલતાનભાઈ રાધનપુરી ઉંમર 26 વર્ષને ઈજાઓ પહોંચી છે. જૂથ અથડામણમાં સાત થી આઠ જેટલા લોકોએ છરી વડે હુમલો કર્યો જેમાં ત્રણ વ્યક્તિઓને પગ, છાતી સહિતનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી છે.

Breaking News : ભાવનગર શહેરના કાજીવાડ વિસ્તારમાં એક જ સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ, ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત
Bhavnagar Clash
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 9:56 PM
Share

ભાવનગર શહેરના કાજીવાડ વિસ્તારમાં એક જ સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડયામાં આવ્યા છે. જેમાં કાજીવાડ વિસ્તારમાં નમાજ પુરી થયા બાદ એક સમાજના લોકો વચ્ચે થઈ જૂથ અથડામણ થઇ છે. જૂથ અથડામણ થતા છરી વડે ત્રણ યુવાનોને ગંભીર ઇજા થતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ જૂથ અથડામણમાં સરફરાજખાન પઠાણ ઉંમર 42 વર્ષ, અનિકભાઈ કુરેશી ઉંમર 24 વર્ષ અને સુલતાનભાઈ રાધનપુરી ઉંમર 26 વર્ષને ઈજાઓ પહોંચી છે. જૂથ અથડામણમાં સાત થી આઠ જેટલા લોકોએ છરી વડે હુમલો કર્યો જેમાં ત્રણ વ્યક્તિઓને પગ, છાતી સહિતનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી છે.

આ પણ વાંચો : Mehsana: કહોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 20 બેડ-આઇસોલેશન વોર્ડનું ઉદ્ઘાટન કરાયું, નાગરિકોની સુવિધામાં વધારો

જોકે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ જૂથ અથડામણમાં નવાણિયા કુટાયા છે જેને હુમલો કરનાર સાથે કોઈ લેવા દેવા નથી. આ ઘટનાને લઈ પોલીસ દ્વારા કાજીવાડ સહિતનાં વિસ્તારમાં પેટ્રોલીંગ શરૂ કર્યું છે. તેમજ મારામારી શા માટે સર્જાણી તે હાલમાં બહાર આવ્યું નથી. પોલીસ ફરિયાદ બાદ સંપૂર્ણ વિગતો બહાર આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">