AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં 50 કરોડથી વધુની બેંક છેતરપિંડી કેસમાં CBIની કાર્યવાહી, કંપનીના એમડી સહિત અન્ય વિરુદ્ધ કેસ દાખલ

અમદાવાદમાં 50 કરોડથી વધુની બેંક છેતરપિંડી કેસમાં CBIએ કાર્યવાહી કરી છે. જેમાં કંપનીના એમડી સહિત અન્ય વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Breaking News : અમદાવાદમાં 50 કરોડથી વધુની બેંક છેતરપિંડી કેસમાં CBIની કાર્યવાહી, કંપનીના એમડી સહિત અન્ય વિરુદ્ધ કેસ દાખલ
CBI Action Bank Fraud Case
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 5:24 PM
Share

Ahmedabad : અમદાવાદમાં 50 કરોડથી વધુની બેંક છેતરપિંડી કેસમાં CBIએ કાર્યવાહી કરી છે. જેમાં કંપનીના એમડી સહિત અન્ય વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.જેમાં ખાનગી કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર સહિત અન્ય વિરુદ્ધ બેંક છેતરપિંડીનો કેસ દાખલ કરીને ઓફિસ અને રહેણાંક વિસ્તાર સહિત 3 સ્થળએ સર્ચની કાર્યવાહી કરવામાં આવી છે.

સર્ચની કાર્યવાહીમાં CBI ને વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે. CBI આ કેસમાં આગળની તપાસ કરી રહી છે.જેમાં મળેલી માહિતી મુજબ સુગર ફેક્ટરી સ્થાપવા માટે બેંક લોન લેવાઇ હતી.

જેના પગલે 50.25 કરોડની લોન મામલે કાર્યવાહી કરવામાં આવી છે. CBI દ્વારા નોંધાયેલી ફરિયાદમાં 1) શ્રી માંડવી વિભાગ સહકારી ખાંડ ઊદ્યોગ મંડળી લિમીટેડ , 2) રવિન્દ્ર પટેલ, મેનેજીંગ ડિરેક્ટર,3) અજાણ્યા શખ્સો સહિત સરકારી કર્મચારીઓનાં નામ તપાસમાં સામેલ થાય એમની સામે ફરિયાદ નોંધાઇ છે.

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">