Breaking News: વડોદરા પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા 3 પીઆઈની બદલી, જુઓ Video

વડોદરામાં રામનવમીને દિવસે પથ્થરમારો થયા બાદ આ ઘટનામાં પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા 3 પી. આઇ.ની બદલી કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નર દ્વારા PI એમ.એસ.સગરની ટ્રાફ્રિક વિભાગમાં બદલી કરવામાં આવી છે તો ગોરવાના પીઆઇ એચ.એમ. ધાંધલ સિટી પોલીસ મથકના નવા પીઆઇ બનાવવામાં આવ્યા છે અને ટ્રાફિક પી.આઇ. એમ. જે. મકવાણાને ગોરવા પોલીસ મથકનો હવાલો સોંપવામાં આવ્યો છે.

Breaking News: વડોદરા પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા 3 પીઆઈની બદલી, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 9:53 PM

વડોદરામાં રામનવમીને દિવસે પથ્થરમારો થયા બાદ આ ઘટનામાં પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા 3 પી. આઇ.ની બદલી કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નર દ્વારા PI એમ.એસ.સગરની ટ્રાફ્રિક વિભાગમાં બદલી કરવામાં આવી છે તો ગોરવાના પીઆઇ એચ.એમ. ધાંધલ સિટી પોલીસ મથકના નવા પીઆઇ બનાવવામાં આવ્યા છે. અને ટ્રાફિક પી.આઇ. એમ. જે. મકવાણાને ગોરવા પોલીસ મથકનો હવાલો સોંપવામાં આવ્યો છે.  નોંધનીય છે કે  રામનવમીના દિવસે પથ્થર મારાની ઘટના સીટી પોલીસ મથકની હદમાં બની હતી

SITની રચના કરવામાં આવી

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં થયેલા પથ્થરમારાની ઘટનામાં શહેર પોલીસ પર IBના ઈનપુટ્સને હળવાશથી લેવાનો આરોપ લાગ્યો છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

રામનવમીના દિવસે શોભાયાત્રામાં થયેલ પથ્થરમારાની ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે SITની રચના કરવામાં આવી છે. આ ઘટના કોના ઈશારે થઈ, ઘટના પાછળ કોનો દોરી સંચાર હતો એ તમામ ઘટનાક્રમ અંગે તપાસનો ધમધમાટ શરૂ છે. તો બીજી તરફ શહેર પોલીસની ચૂક અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે.

IBનું એલર્ટ હોવા છતા શોભાયાત્રા દરમિયાન હિંસા

સૌથી મોટો સવાલ એ પણ છે કે રાજ્ય પોલીસ વડાનો સ્પષ્ટ આદેશ અને IBનું એલર્ટ હોવા છતા શોભાયાત્રા દરમિયાન હિંસા કેવી ફાટી નીકળી? શું શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા પૂર્વ આયોજિત કાવતરુ હતુ કે કેમ તે તપાસનો વિષય છે. જો કે સૌથી મોટો તપાસનો વિષય એ છે કે શું વડોદરા શહેર પોલીસ ઉંઘતી ઝડપાઇ છે?

રામનવમીની શોભાયાત્રાને લઈને રાજ્યના પોલીસ વડાએ શહેર પોલીસને એલર્ટ રહેવાના આદેશ આપ્યા હતા, ખુદ ઇન્ટેલિજન્સ બ્યુરોએ પણ પોલીસને સતર્ક રહેવાના ઇનપૂટ આપ્યા હતા. છતાં શોભાયાત્રા દરમિયાન નાનામોટા છમકલા થયા. દુર્ભાગ્યપૂર્ણ બાબત તો એ છે કે પોલીસ મંજૂરી સાથે યોજવામાં આવેલી શોભાયાત્રાને ખુદ પોલીસ જ રક્ષણ ન આપી શકી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">