Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વડોદરા પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા 3 પીઆઈની બદલી, જુઓ Video

વડોદરામાં રામનવમીને દિવસે પથ્થરમારો થયા બાદ આ ઘટનામાં પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા 3 પી. આઇ.ની બદલી કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નર દ્વારા PI એમ.એસ.સગરની ટ્રાફ્રિક વિભાગમાં બદલી કરવામાં આવી છે તો ગોરવાના પીઆઇ એચ.એમ. ધાંધલ સિટી પોલીસ મથકના નવા પીઆઇ બનાવવામાં આવ્યા છે અને ટ્રાફિક પી.આઇ. એમ. જે. મકવાણાને ગોરવા પોલીસ મથકનો હવાલો સોંપવામાં આવ્યો છે.

Breaking News: વડોદરા પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા 3 પીઆઈની બદલી, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 9:53 PM

વડોદરામાં રામનવમીને દિવસે પથ્થરમારો થયા બાદ આ ઘટનામાં પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા 3 પી. આઇ.ની બદલી કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નર દ્વારા PI એમ.એસ.સગરની ટ્રાફ્રિક વિભાગમાં બદલી કરવામાં આવી છે તો ગોરવાના પીઆઇ એચ.એમ. ધાંધલ સિટી પોલીસ મથકના નવા પીઆઇ બનાવવામાં આવ્યા છે. અને ટ્રાફિક પી.આઇ. એમ. જે. મકવાણાને ગોરવા પોલીસ મથકનો હવાલો સોંપવામાં આવ્યો છે.  નોંધનીય છે કે  રામનવમીના દિવસે પથ્થર મારાની ઘટના સીટી પોલીસ મથકની હદમાં બની હતી

SITની રચના કરવામાં આવી

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં થયેલા પથ્થરમારાની ઘટનામાં શહેર પોલીસ પર IBના ઈનપુટ્સને હળવાશથી લેવાનો આરોપ લાગ્યો છે.

એક કે બે નહીં, ભારત પાકિસ્તાનીઓને આપે છે 10 પ્રકારના વિઝા
Post Office માં 60 મહિનાની FD માં 3,00,000 જમા કરાવો, તો પાકતી મુદત પર કેટલા રૂપિયા મળશે?
અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીના પરિવારમાં કોણ કોણ છે, ચાલો જાણીએ

રામનવમીના દિવસે શોભાયાત્રામાં થયેલ પથ્થરમારાની ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે SITની રચના કરવામાં આવી છે. આ ઘટના કોના ઈશારે થઈ, ઘટના પાછળ કોનો દોરી સંચાર હતો એ તમામ ઘટનાક્રમ અંગે તપાસનો ધમધમાટ શરૂ છે. તો બીજી તરફ શહેર પોલીસની ચૂક અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે.

IBનું એલર્ટ હોવા છતા શોભાયાત્રા દરમિયાન હિંસા

સૌથી મોટો સવાલ એ પણ છે કે રાજ્ય પોલીસ વડાનો સ્પષ્ટ આદેશ અને IBનું એલર્ટ હોવા છતા શોભાયાત્રા દરમિયાન હિંસા કેવી ફાટી નીકળી? શું શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા પૂર્વ આયોજિત કાવતરુ હતુ કે કેમ તે તપાસનો વિષય છે. જો કે સૌથી મોટો તપાસનો વિષય એ છે કે શું વડોદરા શહેર પોલીસ ઉંઘતી ઝડપાઇ છે?

રામનવમીની શોભાયાત્રાને લઈને રાજ્યના પોલીસ વડાએ શહેર પોલીસને એલર્ટ રહેવાના આદેશ આપ્યા હતા, ખુદ ઇન્ટેલિજન્સ બ્યુરોએ પણ પોલીસને સતર્ક રહેવાના ઇનપૂટ આપ્યા હતા. છતાં શોભાયાત્રા દરમિયાન નાનામોટા છમકલા થયા. દુર્ભાગ્યપૂર્ણ બાબત તો એ છે કે પોલીસ મંજૂરી સાથે યોજવામાં આવેલી શોભાયાત્રાને ખુદ પોલીસ જ રક્ષણ ન આપી શકી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
g clip-path="url(#clip0_868_265)">