Botad : કેમ નથી અટકી રહ્યો નેતાઓનો નિયમ ભંગ ?

કેન્દ્રીય પ્રધાન મહેન્દ્ર મુંજપરાની જન આશીર્વાદ યાત્રા નિયમ ભંગની યાત્રા સાબિત થઇ. બોટાદના રાણપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના નેતાઓએ મોટી સંખ્યામાં ભીડ એકઠી કરી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 8:44 AM

Botad : કેન્દ્રીય પ્રધાન મહેન્દ્ર મુંજપરાની જન આશીર્વાદ યાત્રા નિયમ ભંગની યાત્રા સાબિત થઇ. બોટાદના રાણપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના નેતાઓએ મોટી સંખ્યામાં ભીડ એકઠી કરી. અને નિયમોનો ઉલાળ્યો વાળ્યો. એટલું જ નહીં ફૂડ પેકેટની વહેંચણીમાં પણ લોકોએ ભારે પડાપડી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડ્યા. સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે જે ભાજપની રૂપાણી સરકાર નિયમ પાલનની વાતો કરે છે. તે જ ભાજપ સરકારના નેતાઓની હાજરીમાં નિયમોની ઐસીતૈસી થઇ. ભાજપની આ યાત્રામાં સર્જાયેલા દ્રશ્યો કોરોનાની ત્રીજી લહેરને નોતરા સમાન હતા. જોકે એકપણ નેતાને નિયમ પાલનની બુદ્ધિ ન સુજી. ત્યારે આશીર્વાદ યાત્રામાં જો આવી જ રીતે નિયમ ભંગ થતો રહેશે તો કદાચ કોરોનાની ત્રીજી લહેરને આવતા અટકાવવાના સરકારના પ્રયાસો પર પાણી ફરી વળશે.

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">