ભાજપના નિરીક્ષકો, 24-25 જાન્યુઆરીએ AMCની ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી અંગે કાર્યકર્તાઓની રજૂઆતો સાંભળશે

અમદાવાદ મહાનગરપાલિકાની (AMC) ચૂંટણી માટેના ઉમેદવારો નક્કી કરવા ભાજપના નિરીક્ષકો 24 અને 25 જાન્યુઆરીએ ભાજપના કાર્યકરોની રજૂઆત સાંભળશે. કાર્યકર્તાઓની રજૂઆતના આધારે નિરીક્ષકો તેમનો અહેવાલ પ્રદેશ ભાજપને સોપશે. અને ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, ઉમેદવારો અને યોગ્ય નિર્ણય કરશે.

ભાજપના નિરીક્ષકો, 24-25 જાન્યુઆરીએ AMCની ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી અંગે કાર્યકર્તાઓની રજૂઆતો સાંભળશે
BJP Gujarat
Follow Us:
| Updated on: Jan 23, 2021 | 8:20 PM

ગુજરાતમાં મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષોમાં પણ ચૂંટણીલક્ષી ગતિવિધીઓ તેજ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ, અમદાવાદ મહાનગરપાલિકાની (AMC) ચૂંટણી માટેના ઉમેદવારો પસંદ કરવા પક્ષના કાર્યકરોની રજૂઆતો સાંભળવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જો કે શહેર ભાજપ પ્રમુખ દ્વારા, ભાજપે નિમેલા નિરીક્ષકોએ કયા દિવસે, કયા વોર્ડના કાર્યકર્તાઓની રજૂઆતો સાંભળવી તે કાર્યક્રમમાં સતત ફેરફાર કર્યાનો આક્ષેપ કાર્યકરો કરી રહ્યાં છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકો,  અમદાવાદ મહાનગરપાલિકાના તમામે તમામ વોર્ડના ઉમેદવારોની પસંદગી કરવા માટે, આગામી 2 દિવસ એટલે કે 24 અને 25 જાન્યુઆરીએ, ભાજપના કાર્યકર્તાની રજૂઆતો સાંભળશે. પક્ષના કાર્યકરોની ઉમેદવારો બાબતની રજૂઆતો સાંભળ્યા બાદ નિરીક્ષક તેમનો અહેવાલ, પ્રદેશ ભાજપને સોપશે. જેના આધારે તાજેતરમાં જ રચાયેલી ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નિરીક્ષકોના અહેવાલ ઉપર ચર્ચા વિચારણા કરીને ઉમેદવારો અંગે નિર્ણય કરશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">