ભુજના પ્રાગસર તળાવના બાંધકામને લઇને વિવાદ, ગામલોકોએ નોંધાવ્યો વિરોધ

|

Dec 13, 2020 | 5:17 PM

ભુજના પ્રાગસર તળાવના બાંધકામને લઈને વિવાદ થયો છે. તળાવના બાંધકામની મંજૂરીને લઈને ગામલોકોએ વિરોધ નોંધાવ્યો છે. તળાવના કેટલાક ભાગમાં માટીથી પુરાણ કરી દેવાતા લોકોમા રોષની લાગણી ફેલાઈ છે. આ પુરાણ સામે લોકોએ વિરોધના સુર વ્યક્ત કરતાં કહ્યું છે કે તળાવને તળાવ જ રહેવા દો. તો ભુજની કેટલીક સામાજીક સંસ્થાઓએ પણ આ મુદ્દે કાયદાકીય લડતની ચિમકી […]

ભુજના પ્રાગસર તળાવના બાંધકામને લઇને વિવાદ, ગામલોકોએ નોંધાવ્યો વિરોધ

Follow us on

ભુજના પ્રાગસર તળાવના બાંધકામને લઈને વિવાદ થયો છે. તળાવના બાંધકામની મંજૂરીને લઈને ગામલોકોએ વિરોધ નોંધાવ્યો છે. તળાવના કેટલાક ભાગમાં માટીથી પુરાણ કરી દેવાતા લોકોમા રોષની લાગણી ફેલાઈ છે. આ પુરાણ સામે લોકોએ વિરોધના સુર વ્યક્ત કરતાં કહ્યું છે કે તળાવને તળાવ જ રહેવા દો. તો ભુજની કેટલીક સામાજીક સંસ્થાઓએ પણ આ મુદ્દે કાયદાકીય લડતની ચિમકી ઉચ્ચારી છે. જ્યારે ભુજ અને આસપાસના જ કેટલાક સ્થાનીકોએ તળાવ, તેના બાંધકામ અને મંજૂરીઓને લઈને તેમનો મત વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તળાવને તળાવ જ રહેવા દો.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article