BHAVNAGAR : 1 હજાર કરોડના બોગસ બિલીંગ કાંડમાં રાજકોટ GST વિભાગના બે મોટા અધિકારી સસ્પેન્ડ

ભાવનગરમાં GST બિલીંગ કૌભાંડની સાથે-સાથે ડિપાર્ટમેન્ટમાં ચાલતી બેદરકારી પણ બહાર આવી છે..જેના પડઘા અમદાવાદ મુખ્ય ઓફિસ સુધી પહોંચ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 10:54 AM

BHAVNAGAR : શહેરના 1 હજાર કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં તપાસ કાર્યવાહીનો રેલો રાજકોટ પહોંચ્યો છે.ગંભીર બેદરકારી દાખવવા બદલ રાજકોટ GSTના ફ્લાઇંગ સ્ક્વૉડના ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનરને સસ્પેન્ડ કરી દેવાયા છે.ભાવનગરથી પ્રમોશન સાથે રાજકોટ બદલી પામેલા જીએસટીના ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાતા જીએસટી વિભાગમાં આ મુદ્દો ચર્ચાની એરણે ચડ્યો છે.

સૂત્રો મુજબ ભાવનગરમાં આસિસ્ટન્ટ કમિશનરની ફરજ બજાવતા સંજય ગાંધીને રાજકોટ જીએસટી અન્વેષણ વિભાગમાં ડેપ્યુટી કમિશનર તરીકે મુકાયા હતા. જ્યારે એચ.કે. માલવિયાને આસિસ્ટન્ટ કમિશનર તરીકે રાજકોટમાં મૂકવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ આ બન્ને અધિકારીઓની જવાબદારી પેઢીઓના રજિસ્ટ્રેશનથી લઇને રિફંડ, આઈટીસી ચૂકવવા વગેરે બાબતમાં ફિક્સ થઈ હતી. તેમણે પોતાને જે કામગીરી સોંપવામાં આવી હોય તે કામગીરી પૂરી કરી નહોતી અને સંડોવણી સામે આવતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જોકે ભાવનગરમાં GST બિલીંગ કૌભાંડની સાથે-સાથે ડિપાર્ટમેન્ટમાં ચાલતી બેદરકારી પણ બહાર આવી છે..જેના પડઘા અમદાવાદ મુખ્ય ઓફિસ સુધી પહોંચ્યા છે.

આ પણ વાંચો : RAJKOT : કાલાવડ રોડ પર રિસોર્ટમાં આગ લાગી, 8 લોકો દાઝ્યા

આ પણ વાંચો : BHAVNAGAR : વિપક્ષનો આરોપ, FIRE NOC અને દબાણની નોટીસ આપ્યા બાદ BMC તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">