AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar : વરસાદમાં વીજ કરંટ લાગવાને કારણે માતા અને પુત્રનાં થયાં મોત

ભાવનગરમાં પણ બફારા અને ઉકળાટ બાદ સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. ધીરે ધીરે કાળા ડિંબાગ વાદળો ઊમટી આવ્યા હતા અને વીજળીના કડાકા ભડાકા સાથે ભાવનગરના કાળિયાબીડ, વાઘાવાડી સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

Bhavnagar : વરસાદમાં વીજ કરંટ લાગવાને કારણે માતા અને પુત્રનાં થયાં મોત
ભાવનગરમાં વીજ કરંટથી માતા પુત્રનું મોત (સાંકેતિક તસ્વીર)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2022 | 9:06 AM
Share

રાજ્યમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે ભાવનગર  (Bhavnagar) સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો. ભાવનગરમાં પણ બફારા અને ઉકળાટ બાદ સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. ધીરે ધીરે કાલા ડિંબાગ વાદળો ઊમટી આવ્યા હતા અને વીજળીના કડાકા ભડાકા સાથે ભાવનગરના કાળિયાબીડ, વાઘાવાડી સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ  દરમિયાન વરસાદી વાતાવરણમાં અર્થિંગ આવવાને કારમે શહેરના ભરતનગર વિસ્તારમાં  માતા અને  પુત્રને  કરંટ લાગતા બંનેનું મોત થયું હતું. નોંધનીય છે કે   ભાવનગર શહેર અને જિલ્લામાં  સતત ત્રીજા દિવસે મોડી સાંજથી વરસાદી (Rain) માહોલ જામ્યો હતો અને વલ્લભીપુર તથા ઉમરાળામાં ગગનભેદી વીજ કડાકા અને પવન સાથે નોંધપાત્ર વરસાદ વરસી ગયો હતો જ્યારે સિહોરમાં પોણો ઇંચ તેમજ ભાવનગર શહેર અને ગારિયાધારમાં પણ ગાજવીજ સાથે  વરસાદ વરસ્યો હતો.

વરસાદમાં વીજ કરંટથી માતા અને પુત્રનાં  મોત

રાજ્યમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે ભાવનગર સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો. ભાવનગરમાં પણ બફારા અને ઉકળાટ બાદ સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. ધીરે ધીરે કાલા ડિંબાગ વાદળો ઊમટી આવ્યા હતા અને વીજળીના કડાકા ભડાકા સાથે ભાવનગરના કાળિયાબીડ, વાઘાવાડી સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદી વાતાવરણ દરમિયાન ભાવનગરના ભરતનગર વિસ્તારમાં માતા અને પુત્ર અર્થિંગના કારણે કરંટ લાગતા મોતને ભેટયા હતા. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ઘરની નજીક આવેલા વીજપોલમાંથી અર્થિંગ આવવાને કારણે પહેલા માતાને કરંટ લાગ્યો હતો ત્યાર બાદ માતાને બચાવવા જતા પુત્રને પણ કરંટ લાગ્યો હતો અને બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે તે દરમિયાન બંનેનું મોત થયું હતું.

Heavy rain in bhavnagar

ભાવનગરમાં વીજ કરંટના કારણે માતા અને પુત્રનું થયું મોત

આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આગામી બે દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.લો પ્રેશર એરિયા બનશે તો વરસાદનું જોર વધશે.આજે અને આવતીકાલે વરસાદનું જોર વધવાની શક્યતા છે.આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, (navsari) ડાંગ અને તાપીમાં વધુ વરસાદ વરસવાની શક્યતા છે.તો સૌરાષ્ટ્રમાં (saurashtra) અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ (heavy rain) પડશે. પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી હોવાથી વરસાદનું જોર વધવાની સંભાવના સેવાઈ રહી છે.

Follow Us
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
g clip-path="url(#clip0_868_265)">