AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today: ભરુચમાં બાદલપુર ખાડી પર નવો બ્રિજ બનાવવા લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

યોગ્ય શ્રેણીમાં નોંધણી ધરાવતા ઇજારદારો પાસેથી ઓનલાઇન ભાવપત્રક મગાવવામાં આવ્યા છે. કન્સ્ટ્રકશન ઓફ ન્યુ બ્રિજ એક્રોસ બાદલપુર ખાડી ઓન આમોદ રોઝા ટંકારીયા મુલેર દહેજ રોડ માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

Tender Today: ભરુચમાં બાદલપુર ખાડી પર નવો બ્રિજ બનાવવા લાખો રુપિયાનું ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 9:43 AM
Share

Baruch : ભરુચમાં ગાયત્રીનગર વિસ્તારમાં આવેલા જિલ્લા સેવા સદનના કાર્યપાલક ઈજનેર દ્વારા ઓનલાઈન ટેન્ડર (Tender) બહાર પાડવામાં આવ્યુ છે. યોગ્ય શ્રેણીમાં નોંધણી ધરાવતા ઈજારદારો પાસેથી ઓનલાઈન ભાવપત્રક મગાવવામાં આવ્યા છે. કન્સ્ટ્રકશન ઓફ ન્યુ બ્રિજ એક્રોસ બાદલપુર ખાડી ઓન આમોદ રોઝા ટંકારીયા મુલેર દહેજ રોડ માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. 

આ પણ વાંચો- Tender Today : ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં વિવિધ વિભાગની નવીન બિલ્ડિંગના બાંધકામનું ટેન્ડર જાહેર

આ ટેન્ડરની અંદાજીત રકમ 749.58 લાખ રુપિયા છે. ટેન્ડરની બાનાની રકમ 7.496 લાખ રુપિયા છે. ટેન્ડરની ફી 12 હજાર રુપિયા છે. આ કામના ટેન્ડર ડોક્યુમેન્ટ તથા વિગતવાર નિવિદા https://pnb.nprocure.com વેબસાઇટ પર 17 જુલાઇ 2023 સુધી ઉપલબ્ધ રહેશે. તથા માહિતી ખાતાની વેબસાઇટ www.statetenders.gujarat.gov.in ઉપર જોવા મળશે. ટેન્ડરમાં થનારા ફેરફાર વેબસાઇટ પર જોવા મળશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">