રૂપિયા 1245 કરોડના બેન્ક ફ્રોડના કેસમાં સીબીઆઈએ ભરૂચ સહિત 13 સ્થળે દરોડા પાડ્યા

સીબીઆઈના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે રજીસ્ટર્ડ ઓફીસ ધરાવતી અને ગુજરાતમાં ભરૂચના ઝઘડીયા ખાતે તેમજ મધ્યપ્રદેશમાં દેવાસ ખાતે મેન્યુફેકચરિંગ યુનિટ ધરાવતી કંપની સામે કાર્યવાહી કરાઈ છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 7:51 AM

રૂપિયા 1245 કરોડના બેન્ક (Bank) ફ્રોડના કેસમાં સીબીઆઈ (CBI) એ ભરૂચ સહિત 13 સ્થળે દરોડા પાડ્યા છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં અલગ-અલગ સ્થળે દરોડા પાડી સીબીઆઈએ કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે. આઈ.ડી.બી.આઈ. (IDBI) બેન્કે નોંધાવેલી ફરિયાદના આધારે CBIએ કાર્યવાહી કરી છે.ભરૂચ (Bharuch) ની ઝઘડિયા જી.આઈ.ડી.સી. અને મુંબઇમાં ઓફિસ ધરાવતા આરોપીઓ સામે તપાસ શરૂ કરાઈ છે. આ મુદ્દે આગામી સમયમાં વધુ ખુલાસા થશે. હાઈ વેલ્યુ ફાઇન કોટન ફેબ્રિક્સના વેપાર સાથે સંકળાયેલી કંપની આમાં સંકળાયેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બેન્ક સાથે છેતરપિંડી (Froud) કરીને આ કંપનીના હોદ્દેદારોએ અલગ અલગ બેંકોને 1245 કરોડનું નુકસાન કરાવ્યું છે.

સીબીઆઈના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આઈડીબીઆઈ બેંક લિમિટેડ કોલાબા મુંબઈ શાખા દ્રારા સીબીઆઈ ( સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન)ને મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે રજીસ્ટર્ડ ઓફીસ ધરાવતી અને ગુજરાતમાં ભરૂચના ઝઘડીયા ખાતે તેમજ મધ્યપ્રદેશમાં દેવાસ ખાતે મેન્યુફેકચરિંગ યુનિટ ધરાવતી કંપની સામે કાર્યવાહી કરાઈ છે.

ફરિયાદ પ્રમાણે આ કંપનીએ આઈડીબીઆઈ ઉપરાંત અન્ય ચાર બેંકો પાસેથી વર્ષ 2012થી 2018 દરમિયાન લોન અને ક્રેડીટ ફેસેલીટીનો દુરુપયોગ કરી બેંકોને કુલ રૂ. 1245 કરોડનું નુકશાન પહોંચાડ્યું હતુ.

આ પણ વાંચોઃ Surat: પોલીસ કમિશનર કચેરીમાં કેમ્પસમાં નાટકનું આયોજન, તમામ અધિકારીઓ સાથે કર્મચારીઓ હાજર રહ્યા

આ પણ વાંચોઃ Kutch: રેલ્વે રેક ફાળવવા રેલ્વે મંત્રીને ભલામણ કરવા બેન્ટોનાઇટ ઉદ્યોગની માંગ, મુખ્યમંત્રીને લખ્યો પત્ર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">