બેડ ખાલી હોવા છતાં દર્દીઓને ટટળાવતી ખાનગી હોસ્પિટલોને રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાની ચેતવણી

રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તા એ ખાનગી હોસ્પિટલોને ચેતવણી આપી છે. ડો. ગુપ્તા એ જણાવ્યું છે કે કુત્રિમ રીતે બેડની અછત ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે ખોટું છે. ખાનગી હોસ્પિટલોમાં બેડ ખાલી હોવા છતાં જે લોકો નહિ આપે તેમની સામે કાર્યવાહી કરેવામાં આવશે. ડો. ગુપ્તા દ્વારા એ પણ જણાવાયુ છે કે […]

બેડ ખાલી હોવા છતાં દર્દીઓને ટટળાવતી ખાનગી હોસ્પિટલોને રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાની ચેતવણી
Follow Us:
| Updated on: Nov 22, 2020 | 2:45 PM

રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તા એ ખાનગી હોસ્પિટલોને ચેતવણી આપી છે. ડો. ગુપ્તા એ જણાવ્યું છે કે કુત્રિમ રીતે બેડની અછત ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે ખોટું છે. ખાનગી હોસ્પિટલોમાં બેડ ખાલી હોવા છતાં જે લોકો નહિ આપે તેમની સામે કાર્યવાહી કરેવામાં આવશે. ડો. ગુપ્તા દ્વારા એ પણ જણાવાયુ છે કે ૧૦ વધુ હોસ્પિટલોનો પણ કોવિડ હોસ્પિટલ તરીકેનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે રાજયવાસીઓ માટે 1500 બેડ ખાલી છે એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Latest News Updates

અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">