સોમ-મંગળવારે બેન્ક હડતાળ, ઇયર એન્ડમાં ચાર દિવસ બેન્કો બંધ રહેશે, વેપાર-ધંધાના ક્લોઝિંગ અને 20,000 કરોડના વ્યવહારો અટવાશે

બેન્ક કર્મચારીઓના યુનિયને 28, 29 માર્ચે હડતાળની જાહેરાત કરી છે. આ પહેલાં શનિ, રવિની રજા આવશે અને ત્યાર બાદ સોમવાર અને મંગળવારે હડતાળના કારણે નાણાકીય વર્સષના અંતમાં ળંગ ચાર દિવસ બેન્કના કામકાજ બંધ રહેશે.

સોમ-મંગળવારે બેન્ક હડતાળ, ઇયર એન્ડમાં ચાર દિવસ બેન્કો બંધ રહેશે, વેપાર-ધંધાના ક્લોઝિંગ અને 20,000 કરોડના વ્યવહારો અટવાશે
symbolic photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 11:03 AM

મહાગુજરાત બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (MGBEA) ના સભ્યોએ સરકારની જાહેર ક્ષેત્રની બેંકો (Bank) ની કથિત વિરોધી નીતિઓના વિરોધમાં દેશવ્યાપી હડતાળ (strike) ની જાહેરાત કરી હતી. બેંક કર્મચારીઓ (Employees) ના યુનિયને 28, 29 માર્ચે હડતાળની જાહેરાત કરી છે. આ પહેલાં શનિ, રવિની રજા આવશે અને ત્યાર બાદ સોમવાર અને મંગળવારે હડતાળના કારણે ચાર દિવસ સળંગ બેન્કના કામકાજ બંધ રહેશે. MGBEAના અંદાજ પ્રમાણે બેંકો બંધ થવાથી બે દિવસના સમયગાળામાં રૂ. 20,000 કરોડના વ્યવહારોને અસર થશે. નાણાકીય વર્ષ (Financial year) ના અંત 31 માર્ચ પહેલા બેંકો હડતાળના નિર્ણયથી વેપાર (Trade) અને ઉદ્યોગ (industry) સંસ્થાઓ નારાજ છે.

આ હડતાળમાં રાજ્યની 3665 નેશનલાઇઝ બેંકના 40 હજાર કર્મચારીઓ જોડાશે. કલેરિકલ કર્મચારીઓના યુનિયન ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશને 28 -29 માર્ચના રોજ રાષ્ટ્રવ્યાપી બેન્ક હડતાળનું એલાન કર્યું છે.

યુનિયનની મુખ્ય માગણી છે કે, બેંકોનું ખાનગીકરણ બંધ કરવું, એનપીએમાં ગયેલી કંપનીઓની હેરકટ પોલિસી બંધ કરી તમામ રકમની રિકવરી, બેંક ડિપોઝિટ પર ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવો, ગ્રાહકોને વધારાના ચાર્જ કરવાનું બંધ કરવું, નવી પેન્શન સ્કીમ બંધ કરવી, મુદત બાકી ધિરાણોની વસૂલી કરવી. અત્યાર સુધીમાં રૂ. 5.44 લાખ કરોડની એનપીએ થઈ છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

MGBEA ના જનરલ સેક્રેટરી જનક રાવલે એક મીડિયાને જણાવ્યું હતું કે, “જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ માટે સરકારની બિડ સામે અમારો વિરોધ ચાલુ રહેશે. પબ્લિક બેંકિંગ સિસ્ટમને મજબુત બનાવવાના પ્રયાસો કરવાને બદલે સરકાર જાહેર નાણાને ખાનગી હાથમાં મૂકી રહી છે. અમારા એસોસિએશન દ્વારા કરાયેલી અન્ય માંગણીઓમાં કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી કરવા સામેલ છે.”

આ પણ વાંચોઃ કચ્છ : હવે BSF ના DG બોર્ડરની સમિક્ષા કરશે, ગુજરાતના 3 દિવસીય પ્રવાસનો કચ્છથી પ્રારંભ

આ પણ વાંચોઃ  Vadodara : ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી ગેરકાયદે 19 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">