AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઠાકોર સમાજ સુધારણા માર્ગે આગળ વધવા કુંવારી દિકરીઓને મોબાઈલ ન આપે- ધારાસભ્ય ગેનીબેન ઠાકોર

ઠાકોર સમાજના સુધારણા માટે કેટલીક બાબતો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. જેમાં લગ્ન અને ધાર્મિક પ્રસંગોમા DJ પર પ્રતિબંધ સહિત કુંવારી દીકરીઓને મોબાઈલ ફોન વાપરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ઠાકોર સમાજ સુધારણા માર્ગે આગળ વધવા કુંવારી દિકરીઓને મોબાઈલ ન આપે- ધારાસભ્ય ગેનીબેન ઠાકોર
MLA Geniben thakor
| Updated on: Feb 20, 2023 | 9:32 AM
Share

બનાસકાંઠાના ભાભરના લુણસેલા ખાતે ઠાકોર સમાજના સંત શ્રી સદારામ બાપુના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં ઠાકોર સમાજના સુધારણા માટે કેટલીક બાબતો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. જેમાં લગ્ન અને ધાર્મિક પ્રસંગોમા DJ પર પ્રતિબંધ સહિત કુંવારી દિકરીઓને મોબાઈલ ફોન વાપરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

મોબાઈલ વપરાશના કારણે સમાજની બદનામી – MLA ગેની બેન ઠાકોર

જાહેર મંચ પરથી વાવના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું હતુ કે ઠાકોર સમાજ સુધારણા માર્ગે આગળ વધવા કુંવારી દિકરીઓને મોબાઈલ ન આપે. મોબાઈલ વપરાશના કારણે સમાજની બદનામી થાય છે.તો વધુમાં કહ્યુ હતુ કે, દરેક મા-બાપ જ્યાં સુધી દિકરી કુંવારી હોય ત્યા સુધી દિકરી પર કંટ્રોલ રાખે એવી સૌ વડીલોને મારી વિનંતી છે.

આપને જણાવી દઈએ કે બે દિવસ પહેલા યોજાયેલા સંત શ્રી સદારામ બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આ તાલિબાની નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે હાલ આધુનિક સમયમાં ધારાસભ્યની આ વિચારસરણી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">