બનાસ નદીના પટમાંથી ગેરકાયદે રેતીનું ખનન કરતી પાંચ ટ્રક ઝડપાઇ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

બનાસ નદીના પટમાં મોટાપાયે ગેરકાયદે રેતીનું( Sand)ખનન કરતું હોવાની માહિતી મળી હતી. જેમાં પરમીશન વિના ચોરી કરી ખનન પ્રવૃત્તિ કરતા પાંચ ટ્રક ઝડપાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 8:45 PM

ગુજરાતમાં(Gujarat)નદીના પટમાંથી રેતીની ચોરી કરવાની ઘટના અનેક વિસ્તારોમાં સામે આવી છે. જેમાં હાલ બનાસકાંઠામાં(Banaskantha)શિહોરી પોલીસ ગેરકાયદે ખનન કરનાર પર ત્રાટકી છે. જેમાં બનાસ નદીના પટમાં મોટાપાયે ગેરકાયદે રેતીનું( Sand)ખનન કરતું હોવાની માહિતી મળી હતી. જેમાં પરમીશન વિના ચોરી કરી ખનન પ્રવૃત્તિ કરતા પાંચ ટ્રક ઝડપાયા છે. પોલીસે ટ્રકો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજયના અનેક વિસ્તારના નદીના પટમાં રેતીના ખનન માટે કાયદેસરના હક્ક અને રોયલ્ટી ચૂકવીને રેતીના ખનનની પ્રવુતિ કરવામાં આવે છે. જો કે આ દરમ્યાન અનેક વિસ્તારોમાં ગેરકાયદે રેતીના ખનનના કિસ્સાઓ પણ સામે આવે છે.જેને રોકવા માટે જે તે વિસ્તારના વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે રેતીના ખનન કરતાં લોકો અને તેમના વાહનોની ચકાસણી પણ કરવામાં આવતી હોય છે.

જો કે તેમ છતાં અનેક ગેરકાયદે રેતીખનન કરતાં લોકો રેતીની ચોરી કરતા ઝડપાય છે. તેમજ અનેક વિસ્તારોમાં રાત્રીના સમયે ગેરકાયદે રેત ખનન કરવામાં આવે છે. તેમજ અનેક વિસ્તારમાં આ બધી પ્રવુતિ જે તે વિસ્તારના વહીવટીતંત્રની રહેમ નજર હેઠળ ચાલતી હોવાની પણ ફરિયાદો મળે છે.

આ પણ વાંચો : રાજકોટના ધોરાજીમાં વીજળી મુદ્દે કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોની રેલી, પૂરતા વીજ પુરવઠાની માંગ

આ  પણ વાંચો : SURAT : ખાનગી ટ્રાવેલ્સમાં દારુનો જથ્થો ઝડપાયો, 15 મુસાફરોના લગેજમાંથી વિદેશી દારુ જપ્ત

Follow Us:
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">