Banaskantha: વિદેશમાં વધુ માંગને પગલે રાજગરામાં સારા ભાવ મળતાં ખેડૂતોમાં આનંદ

આ વર્ષે રાજગરાનું ઓછું વાવેતર થયું છે, જેના કારણે ગત વર્ષે 950 રૂપિયા પ્રતિમણ વેચાતો રાજગરો આ વર્ષે 1500 રૂપિયા પ્રતિમણ વેચાઈ રહ્યો છે. જેનો સીધો ફાયદો ખેડૂતોની થઈ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 9:01 AM

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં મોટાપાયે રાજપરાનું વાવેતર થાય છે. રાજગરાની વિદેશ (abroad) માં મોટી માંગ (demand)  રહે છે. આ વર્ષે ઓછું વાવેતર અને વિદેશમાં રાજગરાની મોટી માંગ હોઈ રાજગરાના ભાવ (prices) આસમાને છે. જેનો સીધો ફાયદો જગતના તાતને થઈ રહ્યો છે.

બનાસકાંઠાના ખેડૂતો (Farmers) રવી સીઝન દરમિયાન રાજગરાનું મોટાપાયે વાવેતર થાય છે. રાજ્યમાં સૌથી વધુ રાજગરા નું વાવેતર અને ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. રવિ સીઝન પૂર્ણ થતાં જ ડીસા (Deesa) માર્કેટયાર્ડમાં મોટાપાયે રાજગરાની આવક નોંધાઇ રહી છે. રાજગરાનો ઉપયોગ મોટાભાગે આયુર્વેદિક દવાઓ બનાવવામાં થતો હોય તેની મોટી માંગ વિદેશમાં રહે છે.

આ વર્ષે રાજગરા ઓછું વાવેતર થયું છે. જ્યારે વિદેશમાં આવશે રાજગરાની માંગ મોટી છે. આ બે કારણોને કારણે ગત વર્ષે 950 રૂપિયા પ્રતિમણ વેચાતું રાજગરો આ વર્ષે 1500 રૂપિયા પ્રતિમણ વેચાઈ રહ્યો છે. જેનો સીધો ફાયદો ખેડૂતોની થઈ રહ્યો છે. રાજગરાના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

ડીસા માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે મોટાપાયે રાજગરાની આવક નોંધાઇ રહી છે. રાજગરાના ઉત્પાદન સામે તેના ભાવ સારા હોવાથી તેમજ વિદેશમાં તેની માંગ વધી જવાથી વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છવાયેલો છે. વેપારીઓ ખેડૂતોને સારા ભાવ આપી રહ્યા છે. જ્યારે સારા ભાવે માલ વિદેશમાં વેચાણ થતા રાજગરા માં વેપારીઓને પણ સારી આવક થઈ રહી છે.

આ પણ વાંચોઃ Banaskantha: સુંઢા અને સલેમપુર ગામમાં રહેણાક પ્લોટ ફાળવણી કૌભાંડ, તલાટી, સરપંચ અને તત્કાલીન ડીડીઓની સંડોવણીના આક્ષેપ

આ પણ વાંચોઃ આજે ફરી મોદીનો રોડ શો, ગાંધીનગરમાં સેક્ટર 30 થી ખુલ્લી જીપમાં ચિલોડા સર્કલ સુધી જશે

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">