અરવલ્લીના ખંભીસરમાં વરઘોડો કાઢવાનો વિવાદઃ જાનને રોકી વિરોધ કરનારા 45થી વધુ લોકો સામે ફરિયાદ દાખલ

અરવલ્લીના ખંભીસરમાં વરઘોડા મુદ્દે થયેલી બબાલમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વરઘોડાને રોકી વિરોધ કરનારા 45થી વધુ લોકો સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ અને જાનથી મારી નાખવાનો ગુનો પણ દાખલ કર્યો છે. મહત્વનું છે કે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામે દલીત યુવકનો લગ્નનો વરઘોડો નિકાળવાને મામલે થયેલા […]

અરવલ્લીના ખંભીસરમાં વરઘોડો કાઢવાનો વિવાદઃ જાનને રોકી વિરોધ કરનારા 45થી વધુ લોકો સામે ફરિયાદ દાખલ
Follow Us:
| Updated on: May 17, 2019 | 2:53 PM

અરવલ્લીના ખંભીસરમાં વરઘોડા મુદ્દે થયેલી બબાલમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વરઘોડાને રોકી વિરોધ કરનારા 45થી વધુ લોકો સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ અને જાનથી મારી નાખવાનો ગુનો પણ દાખલ કર્યો છે.

મહત્વનું છે કે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામે દલીત યુવકનો લગ્નનો વરઘોડો નિકાળવાને મામલે થયેલા ઘર્ષણ સર્જાયું હતું. જેને લઈને વધુ એક ફરીયાદ પોલીસે નોંધી છે. વરઘોડામાં અવરોધ ઉભો કરીને જાનથી મારી નાંખવાના પ્રયાસ, મારામારી કરવા અને જાતિ વિષયક શબ્દો ઉચ્ચારવાને લઇને પોલીસે ફરીયાદ દાખલ કરી છે. ૪૫ જેટલા સ્થાનીક સ્ત્રી-પુરુષો સહિત 150થી વધુ ટોળા વિરુદ્ધ ગુનો દાખલ

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">