AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : અરવલ્લી જિલ્લાના મોડાસામાં પાણી પુરવઠા વિભાગની જલભવન ઓફિસ બિલ્ડિંગ બનાવવાના કામનું ટેન્ડર જાહેર, અંદાજીત કિંમત કરોડો રુપિયામાં

અરવલ્લી (Arvalli) જિલ્લાના મોડાસામાં પાણી પુરવઠા વિભાગની જલભવન ઓફિસ બિલ્ડિંગ બનાવવાના કામનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

Tender Today : અરવલ્લી જિલ્લાના મોડાસામાં પાણી પુરવઠા વિભાગની જલભવન ઓફિસ બિલ્ડિંગ બનાવવાના કામનું ટેન્ડર જાહેર, અંદાજીત કિંમત કરોડો રુપિયામાં
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2023 | 9:34 AM
Share

  Arvalli : ગુજરાત સરકારના સાહસ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ઇ- ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. હિંમતનગરમાં (Himmatnagar) આવેલા નવા સર્કિટ હાઉસ પાસેના પ્રથમ માળ જલભવનના અધિક્ષક ઇજનેર દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં પાણી પુરવઠા વિભાગની જલભવન ઓફિસ બિલ્ડિંગ બનાવવાના કામનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Tender Today : ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી ખાતે કાગળની રીમ ખરીદવાના કામ માટે ટેન્ડર જાહેર

આ ટેન્ડરની અંદાજીત રકમ 600.99 લાખ રુપિયા છે. કોન્ટ્રાક્ટ માટેની પાત્રતા-A ક્લાસ અને સ્પેશિયલ 2 બિલ્ડિંગ અને ઉપરના છે. તો ટેન્ડર આઇડી નંબર 3532 છે. ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2023 છે. એક અથવા તમામ ટેન્ડર કોઇપણ કારણ આપ્યા સિવાય રદ કરવાનો અબાધિત અધિકાર ગુજરાત પાણી પુરવઠા બોર્ડના સક્ષમ અધિકારીને રહેશે. ટેન્ડર અંગેની વધુ વિગતો વેબસાઇટ www.gwssb.nprocure.com તથા www.gwssb.gujarat.gov.in ઉપર મુકવામાં આવી છે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">