અરવલ્લી: ઈતિહાસમાં પ્રથમ વખત શામળાજીમાં કાર્તિકી મેળો નહીં યોજાય, કોરોનાના કારણે લેવાયો નિર્ણય
અરવલ્લીમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભરાતો કાર્તિકી મેળો ઈતિહાસમાં પ્રથમ વખત નહીં યોજાય. દર વર્ષે આ મેળામાં લાખોની જનમેદની ઉમળી પડતી હોય છે. પરંતુ કોરોનાકાળને કારણે આ મેળો ના યોજવા માટે મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI […]
અરવલ્લીમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભરાતો કાર્તિકી મેળો ઈતિહાસમાં પ્રથમ વખત નહીં યોજાય. દર વર્ષે આ મેળામાં લાખોની જનમેદની ઉમળી પડતી હોય છે. પરંતુ કોરોનાકાળને કારણે આ મેળો ના યોજવા માટે મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો