લોકગાયક કીર્તિદાન ગઢવી વિરૂદ્ધ પાટણ પોલીસ મથકમાં અરજી, પાવાગઢ ખાતે યોજાયેલા ડાયરાથી જાગ્યો વિવાદ
લોકગાયક કીર્તિદાન ગઢવી વિરૂદ્ધ પાટણ બી.ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાઈ છે. પાવાગઢ ખાતે યોજાયેલા એક ડાયરામાં નાયક ભોજક સમાજની લાગણી દુભાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હોવાનો આરોપ લાગ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાદ, ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. નાયક ભોજક સમાજના અગ્રણીઓની માગ છે કે, જ્યાં સુધી કિર્તીદાન ગઢવી માફી […]

લોકગાયક કીર્તિદાન ગઢવી વિરૂદ્ધ પાટણ બી.ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાઈ છે. પાવાગઢ ખાતે યોજાયેલા એક ડાયરામાં નાયક ભોજક સમાજની લાગણી દુભાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હોવાનો આરોપ લાગ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાદ, ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. નાયક ભોજક સમાજના અગ્રણીઓની માગ છે કે, જ્યાં સુધી કિર્તીદાન ગઢવી માફી નહી માગે ત્યા સુધી તેઓ વિરોધ પ્રદર્શન કરશે. અને આગામી દિવસોમાં આંદોલન પણ કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Follow Us
