Anand: ખંભાતની જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આઇ હોસ્પિટલમાં ત્રણ વર્ષની બાળકીનું મોતિયાનું જોખમી ઓપરેશન રહ્યુ સફળ

આણંદના (Anand) તારાપુરમાં રહેતી ત્રણ વર્ષની બાળકીને જન્મથી જ મોતિયો (Cataracts)હતો. જો કે આ બાળકીને તેની સાથે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હતી. જેના કારણે તબીબો માટે પણ બાળકીનું ઓપરેશન કરવાનું પડકારરુપ હતુ.

Anand: ખંભાતની જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આઇ હોસ્પિટલમાં ત્રણ વર્ષની બાળકીનું મોતિયાનું જોખમી ઓપરેશન રહ્યુ સફળ
Dangerous cataract operation of three year old girl is Successful
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 5:29 PM

કહેવત છે તે રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવત આણંદની એક ત્રણ વર્ષની બાળકી સાથે યથાર્થ સાબીત થતી જોવા મળી છે. આણંદ (Aanand) જિલ્લાના તારાપુરની એક ત્રણ વર્ષીય બાળકી જન્મજાત મોતિયાની (Cataracts) બીમારીથી પીડાતી હતી. તેનું ઓપરેશન કરવુ ખૂબ જ જોખમી હતુ. જો કે મંગળવારે ખંભાતની (Khambhat) સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબા સંચાલિત જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આઈ હોસ્પિટલમાં (Jabareshwar Harikrishna Maharaj Eye Hospital) સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યુ છે. બાળકીના આંખો ઓપરેશન બાદ સ્વસ્થ થતા પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.

તબીબો માટે પડકાર રુપ હતો કેસ

આણંદ જિલ્લાની સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબાની ખંભાત જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આઈ હોસ્પિટલ પહેલેથી જ આંખોની બીમારીની સારવાર માટે જાણીતી છે. ત્યારે આ હોસ્પિટલ વધુ એક નાની બાળકીનું જીવન સુધારવામાં સફળ રહી છે. એક ત્રણ વર્ષની બાળકીને આ હોસ્પિટલના પ્રયાસ થકી સુંદર દુનિયા સ્વસ્થ આંખોથી જોવા મળી રહી છે. આણંદના તારાપુરમાં રહેતી ત્રણ વર્ષની બાળકીને જન્મથી જ મોતિયો હતો. જો કે આ બાળકીને તેની સાથે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હતી. જેના કારણે તબીબો માટે પણ બાળકીનું ઓપરેશન કરવાનું પડકારરુપ હતુ.

અનેક હોસ્પિટલમાં સારવાર કરાવી પણ ફરક ન પડ્યો

બાળકીની મોતિયાની બીમારી અંગે ખંભાત મંદિરના કોઠારી ધર્મનંદન સ્વામીએ જણાવ્યું હતું કે, તારાપુરમાં રહેતા મેહુલભાઈની દીકરી વંદના જન્મજાત મોતિયાની બીમારીથી પીડાતી હતી. તેનીના પરિવારજનોએ અનેક આંખની હોસ્પિટલમાં સારવાર કરાવી હતી, પરંતુ કોઈ જ ફરક પડ્યો ન હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બાળકીને શ્વાસ લેવામાં પડતી હતી તકલીફ

દરમિયાન મેહુલભાઈએ વડતાલ સ્વામિનારાયણ મંદિર સંચાલિત ખંભાતની જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આઇ હોસ્પિટલના તબીબી વિપુલભાઈ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. તબીબે બાળકી વંદનાની તપાસ કરતા તેનું હૃદયમાં કાણું હોવાથી વંદનાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી ડોક્ટર માટે ઓપરેશન કરવું બહુ જ અઘરું હતું, પરંતુ તબીબ વિપુલભાઈએ વંદનાના ઓપરેશન સમય કાર્ડિયાક તબીબને સાથે રાખી સફળતાપૂર્વક ઓપરેશન કરતા પરિવારજનોએ વડતાલ મંદિરના ચેરમેન દેવ સ્વામી, કોઠારી સંતવલ્લભ સ્વામી તથા તબીબોનો તબીબીનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">