અમરેલી: પાક વીમાને લઈ ખેડૂતોમાં આક્રોશ, સરકાર વિરોધી બેનર લગાવી ખેડૂતોએ કર્યો વિરોધ
અમરેલી જિલ્લામાં પાક વીમાને લઈ ખેડૂતોમાં આક્રોશ વધ્યો છે. લાઠી તાલુકાના ભાલવાવ, ઠાંસા, ધામેલ, હજીરાધાર અને દામનગરમાં ઠેર-ઠેર ખેડૂતોએ બેનર લગાવ્યા. આ બેનરો થકી ખેડૂત આગેવાનોએ સવાલ કર્યો કે, સરકાર પાક વીમાના આંકડાઓ કેમ સંતાડી રહી છે. અમરેલી જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ નરેશ વીરાણીએ ખેડૂતોને ન્યાય નહીં મળે તો અન્યત્ર પણ ઝૂંબેશ શરૂ કરવાની ચીમકી […]
અમરેલી જિલ્લામાં પાક વીમાને લઈ ખેડૂતોમાં આક્રોશ વધ્યો છે. લાઠી તાલુકાના ભાલવાવ, ઠાંસા, ધામેલ, હજીરાધાર અને દામનગરમાં ઠેર-ઠેર ખેડૂતોએ બેનર લગાવ્યા. આ બેનરો થકી ખેડૂત આગેવાનોએ સવાલ કર્યો કે, સરકાર પાક વીમાના આંકડાઓ કેમ સંતાડી રહી છે. અમરેલી જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ નરેશ વીરાણીએ ખેડૂતોને ન્યાય નહીં મળે તો અન્યત્ર પણ ઝૂંબેશ શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો