કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નવરાત્રીમાં પૈતૃક ગામ માણસામાં બહુચર માતાજીના મંદિરે દર્શન દર્શન કર્યા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નવરાત્રીમાં પૈતૃક ગામ માણસામાં બહુચર માતાજીના મંદિરે દર્શન દર્શન કર્યા. અમિત શાહે સમગ્ર પરિવાર સાથે કુળદેવી બહુચર માતાજીની આરતી ઉતારી. આ સમયે પુત્ર જય શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. દર વર્ષે નવરાત્રિમાં અમિત શાહ કુળદેવી બહુચર માતાના દર્શન અને આરતી-પૂજા કરીને આશીર્વાદ લેતા હોય છે. ગૃહ પ્રધાન અમિત શાહ વતન […]

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નવરાત્રીમાં પૈતૃક ગામ માણસામાં બહુચર માતાજીના મંદિરે દર્શન દર્શન કર્યા
Follow Us:
| Updated on: Oct 18, 2020 | 1:03 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નવરાત્રીમાં પૈતૃક ગામ માણસામાં બહુચર માતાજીના મંદિરે દર્શન દર્શન કર્યા. અમિત શાહે સમગ્ર પરિવાર સાથે કુળદેવી બહુચર માતાજીની આરતી ઉતારી. આ સમયે પુત્ર જય શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. દર વર્ષે નવરાત્રિમાં અમિત શાહ કુળદેવી બહુચર માતાના દર્શન અને આરતી-પૂજા કરીને આશીર્વાદ લેતા હોય છે. ગૃહ પ્રધાન અમિત શાહ વતન માણસાના બહુચર માતા મંદિરમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. શારદીય નવરાત્રીમાં અમિત શાહ દર વર્ષે પરિવાર સાથે અચૂક દર્શન કરવા પહોંચે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">