Surat: સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન જનરેટ પ્લાન્ટ શરૂ કરાયો, પ્લાન્ટ મારફત રોજ 2 થી 3 ટન ઓક્સિજન ઉપલબ્ધ થશે

સુરતમાં કોરોનાની બીજી લહેરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ઓક્સિજન જનરેટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. હાલ સિવિલના દર્દીઓ માટે રોજ 55 થી 60 ટન ઓક્સિજનની જરુર પડી રહી છે.

| Updated on: Apr 22, 2021 | 12:57 PM

સુરતમાં કોરોનાની બીજી લહેરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ઓક્સિજન જનરેટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ મારફત રોજ 2 થી 3 ટન ઓક્સિજન ઉપલબ્ધ થશે. પ્રેસર સ્વીંગ એડસોર્પ્શન પ્લાન્ટમાં પ્રતિ મિનિટમાં 2000 લીટર ઓક્સિજન મળશે. હાલ સિવિલના દર્દીઓ માટે રોજ 55 થી 60 ટન ઓક્સિજનની જરુર પડી રહી છે.

 

આ પણ વાંચો: Rajkot: સિવિલમાં બેડની લાલચે રૂપિયા પડાવવાનો કેસ, ક્રાઇમ બ્રાંચે 2 શખ્સોની કરી ધરપકડ 

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">