અમદાવાદ: આંતરરાષ્ટ્રીય હિંદ પરિષદ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન, 50 હજાર લોકોને પહોંચાડ્યું ભોજન

કિંજલ મિશ્રા । અમદાવાદના લૉકડાઉન વચ્ચે ધાર્મિક, સામાજીક સંસ્થાઓએ રસોડા શરૂ કર્યા છે. આંતરરાષ્ટ્રીય હિંદ પરિષદ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન આપવાનું શરૂ કરાયું છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં અત્યાર સુધીમાં 50 હજાર લોકોને ભોજન પહોંચાડવામાં આવ્યું છે. AHPના રસોડામાં 150 લોકો સેવા આપે છે. આ ઉપરાંત વ્યાજબી ભાવે શાકભાજીનું વિતરણ પણ કરવામાં આવે છે. આ પણ વાંચો: કોરોનાને […]

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય હિંદ પરિષદ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન, 50 હજાર લોકોને પહોંચાડ્યું ભોજન
Follow Us:
| Updated on: Apr 04, 2020 | 8:34 AM

કિંજલ મિશ્રા । અમદાવાદના લૉકડાઉન વચ્ચે ધાર્મિક, સામાજીક સંસ્થાઓએ રસોડા શરૂ કર્યા છે. આંતરરાષ્ટ્રીય હિંદ પરિષદ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન આપવાનું શરૂ કરાયું છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં અત્યાર સુધીમાં 50 હજાર લોકોને ભોજન પહોંચાડવામાં આવ્યું છે. AHPના રસોડામાં 150 લોકો સેવા આપે છે. આ ઉપરાંત વ્યાજબી ભાવે શાકભાજીનું વિતરણ પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો: કોરોનાને લઈ રાજ્યમાં રાહતના સમાચાર, ગાંધીનગરના કોરોનાના બે દર્દીઓ સાજા થયા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">