અમદાવાદ: આંતરરાષ્ટ્રીય હિંદ પરિષદ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન, 50 હજાર લોકોને પહોંચાડ્યું ભોજન
કિંજલ મિશ્રા । અમદાવાદના લૉકડાઉન વચ્ચે ધાર્મિક, સામાજીક સંસ્થાઓએ રસોડા શરૂ કર્યા છે. આંતરરાષ્ટ્રીય હિંદ પરિષદ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન આપવાનું શરૂ કરાયું છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં અત્યાર સુધીમાં 50 હજાર લોકોને ભોજન પહોંચાડવામાં આવ્યું છે. AHPના રસોડામાં 150 લોકો સેવા આપે છે. આ ઉપરાંત વ્યાજબી ભાવે શાકભાજીનું વિતરણ પણ કરવામાં આવે છે. આ પણ વાંચો: કોરોનાને […]
કિંજલ મિશ્રા । અમદાવાદના લૉકડાઉન વચ્ચે ધાર્મિક, સામાજીક સંસ્થાઓએ રસોડા શરૂ કર્યા છે. આંતરરાષ્ટ્રીય હિંદ પરિષદ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન આપવાનું શરૂ કરાયું છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં અત્યાર સુધીમાં 50 હજાર લોકોને ભોજન પહોંચાડવામાં આવ્યું છે. AHPના રસોડામાં 150 લોકો સેવા આપે છે. આ ઉપરાંત વ્યાજબી ભાવે શાકભાજીનું વિતરણ પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો: કોરોનાને લઈ રાજ્યમાં રાહતના સમાચાર, ગાંધીનગરના કોરોનાના બે દર્દીઓ સાજા થયા
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો