માં અંબાના દર્શન હવે રાબેતા મુજબ ચાલુ રહેશે, વૃદ્ધો અને બાળકોને પ્રવેશ નહીં

આદ્યશક્તિ માં અંબાની 51 શક્તિપીઠો પૈકીની મુખ્ય શક્તિપીઠ અને માતાજીનું મૂળ સ્થાન ગબ્બર પર્વત ધામ હવે ભક્તો માટે ખૂલ્લું મુકાયું છે. દરેક શ્રદ્ધાળુઓને મંદિરમાં ફરજિયાત માસ્ક પહેરી, સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનિટાઈઝ અને સ્ક્રિનિંગ થયા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. મંદિર પ્રશાસને 10 વર્ષથી ઓછી વયના બાળકો અને 65 વર્ષથી વધુની વય ધરાવતાં નાગરિકોને હાલના મહામારીના […]

માં અંબાના દર્શન હવે રાબેતા મુજબ ચાલુ રહેશે, વૃદ્ધો અને બાળકોને પ્રવેશ નહીં
Follow Us:
| Updated on: Oct 15, 2020 | 6:22 PM

આદ્યશક્તિ માં અંબાની 51 શક્તિપીઠો પૈકીની મુખ્ય શક્તિપીઠ અને માતાજીનું મૂળ સ્થાન ગબ્બર પર્વત ધામ હવે ભક્તો માટે ખૂલ્લું મુકાયું છે. દરેક શ્રદ્ધાળુઓને મંદિરમાં ફરજિયાત માસ્ક પહેરી, સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનિટાઈઝ અને સ્ક્રિનિંગ થયા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. મંદિર પ્રશાસને 10 વર્ષથી ઓછી વયના બાળકો અને 65 વર્ષથી વધુની વય ધરાવતાં નાગરિકોને હાલના મહામારીના સમયમાં દર્શન માટે નહીં આવવા પણ અપીલ કરી છે. નવરાત્રી દરમિયાન દર્શન માટેનો સમય સવારે 8 થી 11.30, બપોરે 12.30થી 4.15 અને સાંજે 7થી રાત્રે 9 વાગ્યા સુધીનો રહેશે. જોકે વૃદ્ધો અને બાળકોને પ્રવેશ ન આપવાનો પણ નિર્ણય લેવાયો છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">