અંબાજીમાં દર્શનાર્થીઓની ઉમટી ભીડ, મંદિરને બંધ કરવાના વહીવટદારે આપ્યા સંકેત

ગુજરાતના મોટા બે મંદિરો નવરાત્રી દરમિયાન દર્શનાર્થે બંધ રખાતા યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. પુરતો બંદોબસ્ત હોવા છતાં શ્રદ્ધાળુઓ નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. જેના કારણે મંદિરના વહીવટદારે મંદિર બંધ કરવાના સંકેત આપ્યા છે. દર્શનાર્થીઓની ભીડને જોતા દર્શનનો સમય વધારવા વિચારણા ચાલી રહી છે. તેમ છતાં જો ભીડ કાબૂમાં નહીં આવે તો […]

અંબાજીમાં દર્શનાર્થીઓની ઉમટી ભીડ, મંદિરને બંધ કરવાના વહીવટદારે આપ્યા સંકેત
Follow Us:
| Updated on: Oct 18, 2020 | 5:09 PM

ગુજરાતના મોટા બે મંદિરો નવરાત્રી દરમિયાન દર્શનાર્થે બંધ રખાતા યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. પુરતો બંદોબસ્ત હોવા છતાં શ્રદ્ધાળુઓ નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. જેના કારણે મંદિરના વહીવટદારે મંદિર બંધ કરવાના સંકેત આપ્યા છે. દર્શનાર્થીઓની ભીડને જોતા દર્શનનો સમય વધારવા વિચારણા ચાલી રહી છે. તેમ છતાં જો ભીડ કાબૂમાં નહીં આવે તો મંદિર બંધ પણ થઈ શકે છે તેવા સંકેતો વહીવટદાર એસ.જે.ચાવડાએ આપ્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">