કેન્દ્રિય ગૃહમંત્રી Amit Shah શુક્રવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી

ગુજરાત વિધાનસભાની  આગામી ચૂંટણીને પગલે  રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.  જેમાં  પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) શુક્રવારે એક જ દિવસે રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે છે

કેન્દ્રિય ગૃહમંત્રી Amit Shah  શુક્રવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
Amit Shah Three Day Gujarat VisitImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 7:22 PM

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah)  ગુજરાતના(Gujarat)  પ્રવાસે શુકવારે બપોરે 1 વાગે અમદાવાદ પહોંચશે. અમિત શાહ અમદાવાદમા બોપલ ખાતે પીએમ મોદીના(PM Modi) કાર્યક્રમમાં હાજર રહેશે. અમિત શાહ સાંજે 4 કલાકે બોપલ સ્થિત ઈસરોના કેન્દ્રમાં પીએમ મોદી સાથે મુલાકાત લેશે. આ ઉપરાંત બીજા દિવસે 11 જૂને દીવના પ્રવાસે જશે. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વેસ્ટર્ન રીજિયનની સુરક્ષા બેઠકમા ભાગ લેશે તેમજ રાત્રિ રોકાણ પણ દીવમાં કરશે. આ ઉપરાંત શાહ 12 જૂને સવારે આણંદ કૃષિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યારે બપોરે ગાંધીનગર પહોંચશે અમિત શાહ ગાંધીનગર મનપા અને GUDA ના કાર્યક્રમમાં હાજરી આપશે આશરે 200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે . જયારે 12 તારીખે સાંજે અમદાવાદ ના શેલામા નવા તળાવનું લોકાર્પણ કરશે. તેમજ અમદાવાદ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરશે.

ગુજરાત વિધાનસભાની  આગામી ચૂંટણીને પગલે  રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.  જેમાં  પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે એક જ દિવસે રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે છે. તેમજ ત્રણ દિવસ દરમ્યાન તેવો દીવ, આણંદ. ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. તેમજ અનેક વિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરશે.

(With Input, Kinjal Mishra, Gandhinagar) 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">