AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today: ગુજરાત સિંચાઈ અને માર્ગ મકાન વિભાગ દ્વારા અમદાવાદના કામો માટે ટેન્ડર જાહેર, આ વેબસાઇટ પરથી મેળવી શકાશે વધુ માહિતી

Ahmedabad News: વસ્ત્રાપુરમાં ડ્રાઈવઈન રોડ પર આવેલા બહુમાળી ભવનના કાર્યપાલક ઇજનેર દ્વારા આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

Tender Today: ગુજરાત સિંચાઈ અને માર્ગ મકાન વિભાગ દ્વારા અમદાવાદના કામો માટે ટેન્ડર જાહેર, આ વેબસાઇટ પરથી મેળવી શકાશે વધુ માહિતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 12:55 PM
Share

ગુજરાત સિંચાઇ અને માર્ગ મકાન વિભાગ દ્વારા અમદાવાદના કામો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. વસ્ત્રાપુરમાં ડ્રાઈવઈન રોડ પર આવેલા બહુમાળી ભવનના કાર્યપાલક ઈજનેર દ્વારા આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડરમાં એક કામની અંદાજીત કિંમત 33.50 લાખ રુપિયા છે. યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ઓન લાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

આ ટેન્ડરની વધુ માહિતી www.rnb.nprocure.com ઉપરથી મેળવી શકાશે. આ વેબસાઈટ પર ટેન્ડરની માહિતી 24 ફેબ્રુઆરી 2023થી 3 માર્ચ 2023 સાંજે 6 વાગ્યા સુધી જોવા મળશે. તો 3 માર્ચ 2023ના રોજ બપોરે 12 કલાકે વર્તુળ કચેરીએ ટેન્ડર ઓપન કરવામાં આવી શકે છે.

ઓનલાઇન ટેન્ડર અંગે અપલોડ કરવાની છેલ્લી તારીખ સુધીમાં આ કચેરી તરફથી કરવામાં આવેલા સુધારા-વધારા ઓનલાઇન જ કરવામાં આવશે. જે બાબતની જવાબદારી ઇજારદારોની રહેશે. આ કામોની વિગતવાર નોટિસ માહિતી ખાતાની વેબસાઇટ www.statetenders.gujarat.gov.in પર તથા કચેરીના નોટિસ બોર્ડ પર જોવા મળી શકે છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">