AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today: ગુજરાત સિંચાઈ અને માર્ગ મકાન વિભાગ દ્વારા અમદાવાદના કામો માટે ટેન્ડર જાહેર, આ વેબસાઇટ પરથી મેળવી શકાશે વધુ માહિતી

Ahmedabad News: વસ્ત્રાપુરમાં ડ્રાઈવઈન રોડ પર આવેલા બહુમાળી ભવનના કાર્યપાલક ઇજનેર દ્વારા આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

Tender Today: ગુજરાત સિંચાઈ અને માર્ગ મકાન વિભાગ દ્વારા અમદાવાદના કામો માટે ટેન્ડર જાહેર, આ વેબસાઇટ પરથી મેળવી શકાશે વધુ માહિતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 12:55 PM
Share

ગુજરાત સિંચાઇ અને માર્ગ મકાન વિભાગ દ્વારા અમદાવાદના કામો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. વસ્ત્રાપુરમાં ડ્રાઈવઈન રોડ પર આવેલા બહુમાળી ભવનના કાર્યપાલક ઈજનેર દ્વારા આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડરમાં એક કામની અંદાજીત કિંમત 33.50 લાખ રુપિયા છે. યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ઓન લાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

આ ટેન્ડરની વધુ માહિતી www.rnb.nprocure.com ઉપરથી મેળવી શકાશે. આ વેબસાઈટ પર ટેન્ડરની માહિતી 24 ફેબ્રુઆરી 2023થી 3 માર્ચ 2023 સાંજે 6 વાગ્યા સુધી જોવા મળશે. તો 3 માર્ચ 2023ના રોજ બપોરે 12 કલાકે વર્તુળ કચેરીએ ટેન્ડર ઓપન કરવામાં આવી શકે છે.

ઓનલાઇન ટેન્ડર અંગે અપલોડ કરવાની છેલ્લી તારીખ સુધીમાં આ કચેરી તરફથી કરવામાં આવેલા સુધારા-વધારા ઓનલાઇન જ કરવામાં આવશે. જે બાબતની જવાબદારી ઇજારદારોની રહેશે. આ કામોની વિગતવાર નોટિસ માહિતી ખાતાની વેબસાઇટ www.statetenders.gujarat.gov.in પર તથા કચેરીના નોટિસ બોર્ડ પર જોવા મળી શકે છે.

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">