AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today: ગુજરાત સિંચાઈ અને માર્ગ મકાન વિભાગ દ્વારા અમદાવાદના કામો માટે ટેન્ડર જાહેર, આ વેબસાઇટ પરથી મેળવી શકાશે વધુ માહિતી

Ahmedabad News: વસ્ત્રાપુરમાં ડ્રાઈવઈન રોડ પર આવેલા બહુમાળી ભવનના કાર્યપાલક ઇજનેર દ્વારા આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

Tender Today: ગુજરાત સિંચાઈ અને માર્ગ મકાન વિભાગ દ્વારા અમદાવાદના કામો માટે ટેન્ડર જાહેર, આ વેબસાઇટ પરથી મેળવી શકાશે વધુ માહિતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 12:55 PM
Share

ગુજરાત સિંચાઇ અને માર્ગ મકાન વિભાગ દ્વારા અમદાવાદના કામો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. વસ્ત્રાપુરમાં ડ્રાઈવઈન રોડ પર આવેલા બહુમાળી ભવનના કાર્યપાલક ઈજનેર દ્વારા આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડરમાં એક કામની અંદાજીત કિંમત 33.50 લાખ રુપિયા છે. યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ઓન લાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

આ ટેન્ડરની વધુ માહિતી www.rnb.nprocure.com ઉપરથી મેળવી શકાશે. આ વેબસાઈટ પર ટેન્ડરની માહિતી 24 ફેબ્રુઆરી 2023થી 3 માર્ચ 2023 સાંજે 6 વાગ્યા સુધી જોવા મળશે. તો 3 માર્ચ 2023ના રોજ બપોરે 12 કલાકે વર્તુળ કચેરીએ ટેન્ડર ઓપન કરવામાં આવી શકે છે.

ઓનલાઇન ટેન્ડર અંગે અપલોડ કરવાની છેલ્લી તારીખ સુધીમાં આ કચેરી તરફથી કરવામાં આવેલા સુધારા-વધારા ઓનલાઇન જ કરવામાં આવશે. જે બાબતની જવાબદારી ઇજારદારોની રહેશે. આ કામોની વિગતવાર નોટિસ માહિતી ખાતાની વેબસાઇટ www.statetenders.gujarat.gov.in પર તથા કચેરીના નોટિસ બોર્ડ પર જોવા મળી શકે છે.

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">