AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદીઓ ચેતી જજો ! ટ્રાફિકના નિયમો નહી પાળો તો 1 હજાર થી 3 હજાર સુધીનો ચાલ્લો કરવા રહેજો તૈયાર

શહેરમાં રોંગ સાઈડે વાહન (Vehicle) ચલાવવાને પગલે અનેકવાર અકસ્માત થતા હોય છે.જેથી હવે એક અઠવાડિયા સુધી પોલીસ નિયમ વિરુદ્ધ વાહન ચલાવનારાઓ સામે કેસ કરીને દંડ વસૂલશે.

અમદાવાદીઓ ચેતી જજો !  ટ્રાફિકના નિયમો નહી પાળો તો 1 હજાર થી 3 હજાર સુધીનો ચાલ્લો કરવા રહેજો તૈયાર
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 9:34 AM
Share

Ahemdabad : અમદાવાદમાં ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) દ્વારા વિશેષ ડ્રાઈવનું આયોજન કરાયું છે. જેમાં રોંગ સાઈડે વાહન ચલાવનારા તેમજ HSRP નંબર પ્લેટ ન લગાવનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.શહેરમાં રોંગ સાઈડે વાહન (Vehicle) ચલાવવાને પગલે અનેકવાર અકસ્માત થતા હોય છે.જેથી હવે એક અઠવાડિયા સુધી પોલીસ નિયમ વિરુદ્ધ વાહન ચલાવનારાઓ સામે કેસ કરીને દંડ વસૂલશે.તમને જણાવી દઈએ કે, 11 જૂન સુધી આ સ્પેશિયલ ડ્રાઈવ(Special Drive)  ચાલુ રહેશે.

રોંગ સાઈડે વાહન ચલાવનારા સામે પોલીસની તવાઈ

HSRP વગર ફરતા વાહનચાલકો પાસેથી રૂપિયા 1000નો દંડ વસૂલ કરવામાં આવશે. ઉપરાંત રોંગ સાઈડમાં બાઈક ચલાવનાર પાસેથી રુપિયા 1500, કાર ચાલક પાસેથી રુપિયા 3 હજાર તેમજ ટ્રક કે બસ જેવાં મોટા વાહનો પાસેથી રૂપિયા 5 હજાર દંડ વસૂલ કરાશે. શહેરમાં બનતા ગંભીર અકસ્માતને ઘટાડવા તેમજ ગુનેગારોને તુરંત ઝડપી લેવા માટે આ કાર્યવાહી કરાઈ છે,ત્યારે અમદાવાદીઓએ હવે ચેતી જવાની જરૂર છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">