AHMEDABAD : કેચપિટના ઢાંકણાની નબળી ગુણવત્તાની ફરિયાદો સામે AMCએ આપ્યા તપાસના આદેશ

શહેરમાંથી ઢગલાબંધ ફરિયાદો મળતા AMCના સત્તાધીશોએ ગટરના ઢાંકણાની ગુણવત્તાની તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે ઢાંકણાના સેમ્પલ લેબમાં ચકાસણી માટે મોકલાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 9:36 AM

AHMEDABAD : જો તમે અમદાવાદમાં લટાર મારવા નીકળો અને ગટરના તૂટેલા ઢાંકણા જોવા ન મળે તો જ નવાઇ આપને જાણીને આશ્ચર્ય થશે કે શહેરમાં AMC દ્વારા નાખવામાં આવેલા ગટરના ઢાંકણાની ગુણવત્તા નબળી હોવાનો ખુલાસો થયો છે.એટલે કે પ્રજાના પૈસાનું પાણી થયું છે.શહેરમાંથી ઢગલાબંધ ફરિયાદો મળતા AMCના સત્તાધીશોએ ગટરના ઢાંકણાની ગુણવત્તાની તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે ઢાંકણાના સેમ્પલ લેબમાં ચકાસણી માટે મોકલાશે. મહત્વપૂર્ણ છે કે કેચપિટના ઢાંકણાની જાળી તૂટી જવાની વ્યાપક ફરિયાદો બાદ AMCનું તંત્ર સફાળું જાગ્યું છે અને વોટર કમિટીની બેઠકમાં તપાસનો નિર્ણય લેવાયો છે.

જો કે કોર્પોરેશનની ગટરના ઢાંકણા તૂંટવા એ વર્ષો જૂની પરંપરા છે. ઢાંકણાની ગુણવત્તાને લઇને સામે આવેલી વિગતો અનેક સવાલો પેદા કરનારી છે…અહીં પ્રશ્ન એ થાય છે કે શું AMCએ કેચપિટના ઢાંકણાની ગુણવત્તાની કોઇ ખરાઇ કરી જ નહોતી?, શું કેચપિટના ઢાંકાણાની તપાસ વગર જ ખરીદી કરી દેવાઇ?, શું AMCદ્વારા આડેધડ જ સિમેન્ટના ઢાંકણા ખરીદી લેવાય છે?, કેમ નાગરિકોએ ફરિયાદ કર્યા બાદ જ તંત્ર જાગ્યું ? અત્યાર સુધી AMCના અધિકારીઓ શું કરતા હતા ?, ખરેખર ઢાંકણાની ગુણવત્તા નબળી છે કે પછી ઢાંકણા કૌભાંડને અંજામ અપાયો છે ?…હવે જોવાનું એ રહે છે કે લેબ રિપોર્ટમાં શું હકિકત સામે આવે છે.

Follow Us:
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">