AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway News: પશ્ચિમ મધ્ય રેલવેના બયાના સ્ટેશન પર નોન-ઈન્ટરલોકીંગને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે

Ahmedabad: પશ્ચિમ મધ્ય રેલવેના બયાના સ્ટેશન પર નોન-ઈન્ટરલોકીંગ કાર્ય હોવાને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે. આ ટ્રેનોની વિગતો આ મુજબ છે.

Railway News: પશ્ચિમ મધ્ય રેલવેના બયાના સ્ટેશન પર નોન-ઈન્ટરલોકીંગને  કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે
Darshal Raval
| Edited By: | Updated on: Feb 20, 2023 | 9:36 PM
Share

પશ્ચિમ મધ્ય રેલવેના બયાના સ્ટેશન પર નોન-ઇન્ટરલોકીંગને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે. આ ટ્રેનોની વિગતો આ મુજબ છે.

  1. તારીખ 25.02.2023 ના રોજ ગાંધીધામથી ઉપડતી ટ્રેન નંબર 15667 ગાંધીધામ- કામાખ્યા સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ બયાના-આગરા ફોર્ટના બદલે પરિવર્તિત માર્ગ વાયા બયાના-ભરતપુર-અછનેરા-આગ્રા ફોર્ટ થઈને દોડશે.
  2. તારીખ 22.02.2023 ના રોજ ચાલનારી ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ આગ્રા ફોર્ટ-બયાનાની બદલે પરિવર્તિત માર્ગ વાયા આગ્રા ફોર્ટ-અછનેરા ભરતપુર- બયાના થઈને દોડશે.
  3. તારીખ 25.02.2023 ના રોજ ગાંધીધામથી ચાલનારી ટ્રેન નંબર 12937 ગાંધીધામ-હાવડા સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારીત માર્ગ વાયા નાગદા-કોટા-બયાના આગ્રા ફોર્ટ-કાનપુર સેન્ટ્રલની બદલે પરિવર્તિત માર્ગ વાયા નાગદા-સંત હિરદારામ નગર-નિશાતપુરા-બીના-વારાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) કાનપુર સેન્ટ્રલ થઈને દોડશે.
  4. તારીખ 27.02.2023 ના રોજ હાવડાથી ઉપડતી ટ્રેન નંબર 12938 હાવડા-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત પર કાનપુર સેન્ટ્રલ-આગ્રા ફોર્ટ બયાના-કોટા-નાગદાની બદલે પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી)-બીના-નિશાંતપુરા-સંત હીરદારમ નગર-નાગદા થઈને દોડશે.
  5. તારીખ 22.02.2023 અને 27.02.2023 ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 12947 અમદાવાદ-પટના દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ નાગદા-કોટા-બયાન-આગ્રા ફોર્ટ-કાનપુર સેન્ટ્રલની બદલે તેના નિર્ધારિત માર્ગ વાયા નાગદા-સંત હીરદારમનગર-બીના-વીરાંગના-લક્ષ્મીબાઈ (ઝાંસી)-કાનપુર થઈને દોડશે.
  6. તારીખ 22.02.2023 અને 24.02.2023 ના રોજ પાટનાટ્રેન નંબર 12948 પટના-અમદાવાદ દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ કાનપુર સેન્ટ્રલ આગ્રા ફોર્ટ-બયાન-કોટા-નાગદા ની બદલે પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી)-બીના નિશાંતપુરા-સંત હીરદારમ નગર-નાગદા થઈને દોડશે.
  7. તારીખ 24.02.2023 ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ વાયા બયાના-આગ્રા ફોર્ટની બદલે પરિવર્તિત માર્ગ વાયા બયાના-ભરતપુર-અછનેરા-આગ્રા ફોર્ટ થઈને દોડશે.
  8. તારીખ 23.02.2023 ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ વાયા નાગદા-કોટા-બયાના-આગ્રા ફોર્ટ-કાનપુર સેન્ટ્રલની બદલે પરિવર્તિત માર્ગ વાયા નાગદા-સંત હીરદારમ નગર-નિશાંતપુરા -બીના-વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી)-કાનપુર સેન્ટ્રલ થઈને દોડશે.
  9. તારીખ 23.02.2023 ના રોજ બનારસથી ઉપડતી ટ્રેન નંબર 22970 બનારસ-ઓખા એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ પર કાનપુર સેન્ટ્રલ આગ્રા ફોર્ટ-બયાના-કોટા-નાગદાની બદલે પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી)-બીમાં નિશાંતપુરા-સંત હીરદારમ નગર-નાગદા થઈને દોડશે.

આ પણ વાંચો: સતત બીજા દિવસે અમદાવાદની હવામાં મળ્યું ઝેર, પીરાણામાં પ્રદૂષણનું સ્તર AQI 343 નોંધાયું, જાણો તમારા વિસ્તારમાં પ્રદૂષણ કેટલું છે?

રેલ યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સ્ટોપેજ, સરંચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. જેથી કરીને કોઈ અસુવિધા ન થાય

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">