Ahmedabad : હાથવણાટના કારીગરો દ્વારા તૈયાર ગ્લોબલ ડીઝાઈન-વેસ્ટર્ન આઉટફિટ્સ ફેશન-શોમાં પ્રદર્શિત કરાશે

ગુજરાતમાં વણાટકામ કરતા કારીગરો પ્રોત્સાહન પ્રાપ્ત થાય અને પરંપરાગત કળાને જીવંત રાખવા માટે તેને અનુરૂપ પોલીસી-નીતિ ઘડતર માટે એક રીપોર્ટ તૈયાર કરી સરકાર સમક્ષ રજુઆત કરવામાં પણ આવશે.

Ahmedabad : હાથવણાટના કારીગરો દ્વારા તૈયાર ગ્લોબલ ડીઝાઈન-વેસ્ટર્ન આઉટફિટ્સ ફેશન-શોમાં પ્રદર્શિત કરાશે
Gujarati Handloom will be showcased in western outfits fashion show
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 05, 2021 | 10:46 PM

Ahmedabad :  ફિક્કી ફ્લો અમદાવાદના ચેપ્ટર દ્વારા ટેક્ષટાઇલ ઇનિશિયેટીવ હેઠળ બે દિવસનો પ્રોગ્રામ આયોજિત કર્યો છે. 5 ઓગસ્ટના રોજ ‘ફ્લો ફેશન શો- ધ વિવર્સ ઑફ ગુજરાત’ અને 6 ઓગસ્ટના રોજ ‘ટેક્સટાઈલ એન્ડ હેન્ડીક્રાફ્ટ કોન્કલેવ’ નું આયોજન ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટર દ્વારા કરવામાં આવ્યું છે.

ફ્લો ફેશન શો- ધ વિવર્સ ઑફ ગુજરાત’ ઈવેન્ટમાં ગુજરાતના કારીગરો દ્વારા તૈયાર કરાયેલ કાપડમાંથી રાજ્યમાં આવેલી વિવિધ ફેશન ડિઝાઈનર ઈન્સ્ટિટ્યુટના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ ગ્લોબલ ડીઝાઈન-ઈન્ડોવેસ્ટર્ન આઉટફિટ્સ ફેશન-શોમાં પ્રદર્શિત કરાયા.

‘ટેક્સટાઈલ એન્ડ હેન્ડીક્રાફ્ટ કોન્કલેવ’માં હેન્ડલુમ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વિવિધ નિષ્ણાતો પોતાનું વક્તવ્ય આપશે. આ ઉપરાંત વરિષ્ઠ સરકારી અધિકારીઓ આ ક્ષેત્ર સાથે જોડાયેલા ટ્રેડર્સ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હાથવણાટના કારીગરો અને ડિઝાઈનિંગ ઈન્સ્ટિટ્યુટના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટરના ચેરપર્સન નંદિતા મુન્શાએ જણાવ્યું કે, ગુજરાતમાં હાથવણાટના શ્રેષ્ઠ કારીગરો છે. કારીગરોને યોગ્ય દિશા અને માર્ગદર્શન પૂરી પાડવાથી હેન્ડલુમ ઈન્ડસ્ટ્રીનો વિકાસ થવાની અપાર સંભાવનાઓ રહેલી છે. તેમજ કોરોનામાં આવા કલાકારોની રોજીરોટી બંધ થઈ છે જેમને આ પ્રકારના આયોજનથી રોજીરોટી પણ મળી રહે અને તેમનો બહોળો પ્રચાર પણ થઈ શકે.

ટેક્સસ્ટાઈલ ઈનિશિએટીવ હેડ શિલ્પા પટેલે કહ્યું કે, કાપડવણાટના કુશળ કારીગરો પોતે બનાવેલી ચીજવસ્તુઓને ‘ગ્લોબલ માર્કેટ’ માં વેચાણ કરી શકે તે માટે સક્ષમ બનાવવા માટે ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટર સતત કાર્યરત છે. હાથવણાટમાંથી તૈયાર થયેલી ચીજોને ગ્લોબલ માર્કેટ પ્રાપ્ત થવાથી કારીગરો આર્થિક રીતે વધારે સક્ષમ બને છે.

અત્રે ઉલ્લેખનય છે કે, હાથવણાટના કામમાં મહિલાઓ વધુ પ્રમાણમાં જોડાયેલી હોવાથી મહિલાઓ પણ આર્થિક રીતે પગભર બને છે પરિણામે મહિલાઓનું પણ સશક્તિકરણ થાય છે. આ બે દિવસીય ઈવેન્ટમાં સુજની, કસોટા, ટેન્ગાલિયા મશરૂ, આશાવલી અને ખાદી કાપડનું વણાટકામ કરતા કારીગરો ઉપસ્થિત રહેશે.

કારીગરોએ બનાવેલ વિવિધ ચીજવસ્તુઓને સ્થળ પર જ વેચાણ કરી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં વણાટકામ કરતા કારીગરો પ્રોત્સાહન પ્રાપ્ત થાય અને પરંપરાગત કળાને જીવંત રાખવા માટે તેને અનુરૂપ પોલીસી-નીતિ ઘડતર માટે એક રીપોર્ટ તૈયાર કરી સરકાર સમક્ષ રજુઆત કરવામાં પણ આવશે. ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટરના ચેરપર્સન નંદિતા મુન્શા અને ટેક્સસ્ટાઈલ ઈનિશિએટીવ હેડ શિલ્પા પટેલ સહિત તેમની ટીમ દ્વારા બે દિવસીય ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો – DEHLI : નાણા મંત્રાલયે શહેરી વિકાસ અન્વયે ચાર રાજ્યોને રૂ. 686 કરોડ ફાળવ્યા, ગુજરાતને રૂ. 110.20 કરોડ મળશે

આ પણ વાંચો – Kajol Net Worth : કરોડોની સંપત્તિની માલિક છે Kajol, એક ફિલ્મ માટે લે છે આટલી ફી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">