કોમી એખલાસની ‘દોરી’ બન્યો ‘પતંગ’ : જોધપુરના મુસ્લિમ પરિવારે પાંચ પેઢીથી પતંગ બનાવવાના વારસાને રાખ્યો છે જીવંત

|

Dec 24, 2018 | 7:36 AM

અમદાવાદમાં બને છે જોધપુરી પતંગ ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસોજ બાકી છે ત્યારે લોકોમાં ઉત્સાહ છે અને સાથે સાથે લોકોની ડિમાન્ડને પહોંચી વળવા માટે વેપારી અને કારીગરો પણ કામે લાગી ગયા છે. ત્યારે છેલ્લી પાંચ પેઢીથી જોધપુરનો એક મુસ્લિમ પરિવાર અમદાવાદ આવે છે અને રંગબેરંગી પતંગો બનાવે છે જેમાં જોધપુરી પરિવારના સભ્યો એક સાથે પતંગ બનાવવામાં […]

કોમી એખલાસની દોરી બન્યો પતંગ : જોધપુરના મુસ્લિમ પરિવારે પાંચ પેઢીથી પતંગ બનાવવાના વારસાને રાખ્યો છે જીવંત
Muslim family making Kites

Follow us on

અમદાવાદમાં બને છે જોધપુરી પતંગ

ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસોજ બાકી છે ત્યારે લોકોમાં ઉત્સાહ છે અને સાથે સાથે લોકોની ડિમાન્ડને પહોંચી વળવા માટે વેપારી અને કારીગરો પણ કામે લાગી ગયા છે. ત્યારે છેલ્લી પાંચ પેઢીથી જોધપુરનો એક મુસ્લિમ પરિવાર અમદાવાદ આવે છે અને રંગબેરંગી પતંગો બનાવે છે જેમાં જોધપુરી પરિવારના સભ્યો એક સાથે પતંગ બનાવવામાં કામમાં લાગી જાય  છે.

આજનું રાશિફળ તારીખ : 10-09-2024
'હું મુસ્લિમ છું, ચર્ચમાં જાઉં છું, મારા દીકરાને હિન્દુ નામ આપ્યું છે' - કિશ્વર મર્ચન્ટ
ટેસ્ટમાં ભારતના સૌથી સફળ ટોપ-10 વિકેટકીપરમાં ત્રણ ગુજ્જુ સામેલ
સુરતના 3 સૌથી મોટા મોલ, જાણો તેમના નામ
માત્ર એક એલચી દરરોજ ખાવાથી જાણો શું થાય છે?
જાણો કોણ છે કૌશિક ભરવાડ, જેનું મારે કપડાં મેચિંગ કરવા છે ગીત ફેમસ થયું છે

જોધપુરનો પરિવાર ઉત્તરાયણના 2 મહિના પૂર્વે અમદાવાદ આવી જાય છે અને અવનવી પતંગો બનાવે છે. આ સિવાય બાકીના મહિનામાં તેઓ જોધપુર શહેરમાં પણ પતંગ બનાવાનું કામ કરે છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જે રીતે 14 જાન્યુઆરી ગુજરાતમાં ઉત્તરાયણનો પર્વ મનાવવામાં આવે છે તેવીજ રીતે જોધપુર અને દિલ્હીમાં પણ અન્ય દિવસે પતંગોત્સવ ઉજવાતો હોવાથી ત્યાં પણ પતંગ પુરા પડી રહે તે  રીતે આ જોધપુરી પરિવાર કામ કરે છે. જેમાં પરિવારના બાળકો અને મહિલાઓ પણ મદદરૂપ બને છે.

 

83 વર્ષે પતંગ બનાવનાર અને તેમના પરિવારની જો વાત માનીએ તો તેઓ રાજા મહારાજાના સમયથી પતંગ બનાવવાનું કામ કરે છે. તેમજ પરિવારના સભ્યોને મદદ મળી રહે તે માટે એક સાથે જોડાઈને કામ કરે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ પરિવારના એક સભ્ય યાસીન ભાઈ નખની સાઈઝથી લઈને 20 ફૂટ સુધીના પતંગ બનાવમાં નિપુણ છે અને તેમણે ગત વર્ષે પતંગ ફેસ્ટિવલમાં પણ ભાગ લીધો હતો તેવું તેમનું કહેવું છે.

કહેવાય છે કે દરેક પર્વની સાથે એક ખાસિયત અને ધાર્મિકતા જોડાયેલી હોય છે. ઉત્તરાયણ પર્વ સૌથી વધુ હિન્દુ લોકો મનાવતા હોય છે. ત્યારે જોધપુરથી આવેલો આ મુસ્લિમ પરિવાર પતંગો બનાવીને એકતાનો પણ સંદેશો પાઠવે છે.

[yop_poll id=318]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article