કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની જાહેરાત: Vande bharat train હવે બોરિવલી સ્ટેશને પણ ઉભી રહેશે, રવિવારે પણ દોડશે

વંદે ભારત એક્સપ્રેસની (Vande bharat Express) વિશેષતાની વાત કરવામાં આવે તો આ ટ્રેનમાં એટેન્ડન્ટ કોલ બટન, બાયો ટોયલેટ, ઓટોમેટિક ડોર, સીસીટીવી કેમેરા, રિક્લાઈનિંગ ફેસિલિટી અને આરામદાયક સીટોની સુવિધા રહેશે. આ ટ્રેન હવે બુધવાર સિવાય દરરોજ ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ જશે.

કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની જાહેરાત: Vande bharat train હવે બોરિવલી સ્ટેશને પણ ઉભી રહેશે, રવિવારે પણ દોડશે
Vande Bharat Train
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 7:38 AM

વંદે ભારત ટ્રેન અંગે કેન્દ્રીય મંત્રી  દર્શના જરદોશે ટ્વિટ કરીને અગત્યની માહિતી આપી હતી કે વંદે ભારત ટ્રેન હવે  મુંબઇના બોરિવલી સ્ટેશને ઉભી રહેશે. તેમજ આ ટ્રેન  હવેથી રવિવારે પણ  દોડાવવામાં આવશે. વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં માત્ર બુધવારે જ  બંધ રહેશે

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ પણ  વાંચો વંદે ભારત ટ્રેનના અકસ્માત રોકવા રેલવે લાઈનની બંને તરફ બેરિયર લગાવવાનો રેલવે તંત્રનો મોટો નિર્ણય

સતત અકસ્માતનો ભોગ બનતી વંદે ભારત અંગે લેવાયો મહત્વનો નિર્ણય

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડતી હોય ત્યારે વારંવાર વચ્ચે પશુ આવી જતા આ ટ્રેન અત્યાર સુધીમાં ઘણી વાર અકસ્માતનો ભોગ બની છે ત્યારે હવે અવારનવાર બનતી આવી અકસ્માતની ઘટનાઓ અટકાવવા માટે રેલવે લાઇનની બંને તરફ 6 થી 7 મીટરના અંતરે સેફટી બેરિયર લગાવવામાં આવશે.રેલવે દ્વારા વડોદરા ડિવિઝનમાં સુરતથી અમદાવાદ રેલવે સ્ટેશન વચ્ચેની બંને બાજુ 140 કરોડના ખર્ચે થ્રી લેયર મેટલ ક્રેશ બેરિયર લગાવાશે.  આ માટે પશ્ચિમ રેલવેએ  બહાર પાડેલા ટેન્ડર 15 જેટલી કંપનીઓેએ રસ લીધો છે. મહત્વનું છે કે મુંબઈ-ગાંધીનગર વચ્ચે વંદે ભારત ટ્રેનનો પ્રારંભ પીએમ મોદીએ 30 સપ્ટેમ્બરના રોજ કરાવ્યો હતો.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની વિશેષતા

વંદે ભારત એક્સપ્રેસની વિશેષતાની વાત કરવામાં આવે તો આ ટ્રેનમાં એટેન્ડન્ટ કોલ બટન, બાયો ટોયલેટ, ઓટોમેટિક ડોર, સીસીટીવી કેમેરા, રિક્લાઈનિંગ ફેસિલિટી અને આરામદાયક સીટોની સુવિધા રહેશે.  આ ટ્રેન  હવે બુધવાર સિવાય દરરોજ  ગાંધીનગરથી  મુંબઈ સેન્ટ્રલ જશે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">