અમિત શાહ અચાનક આવ્યા અમદાવાદ, 17 ઓક્ટોબર સુધી ગુજરાતમાં કરશે રોકાણ

પેટાચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે.  અમિત શાહ 17 તારીખ સુધી ગુજરાતમાં રોકાશે.  કોરોનાકાળના 7 મહિનાના લાંબા અંતરાલ બાદ પેટાચૂંટણી પૂર્વે અમિત શાહ અચાનક અમદાવાદ આવ્યા છે . કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પેટાચૂંટણીને લઇને ભાજપના નેતાઓ સાથે  બેઠક કરે તેવી શક્યતા સેવાઇ રહી છે. પેટાચૂંટણી પૂર્વે અમિત શાહની હાજરીથી કાર્યકરોમાં ઉત્સાહનો […]

અમિત શાહ અચાનક આવ્યા અમદાવાદ, 17 ઓક્ટોબર સુધી ગુજરાતમાં કરશે રોકાણ
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 13, 2020 | 6:42 PM

પેટાચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે.  અમિત શાહ 17 તારીખ સુધી ગુજરાતમાં રોકાશે.  કોરોનાકાળના 7 મહિનાના લાંબા અંતરાલ બાદ પેટાચૂંટણી પૂર્વે અમિત શાહ અચાનક અમદાવાદ આવ્યા છે . કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પેટાચૂંટણીને લઇને ભાજપના નેતાઓ સાથે  બેઠક કરે તેવી શક્યતા સેવાઇ રહી છે. પેટાચૂંટણી પૂર્વે અમિત શાહની હાજરીથી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે. અમિત શાહ  તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન નવરાત્રિ પર્વને લઇને માણસામાં કુળદેવીના દર્શન પણ કરવા જશે.અહીં નોંધનીય છેકે આ પહેલા અમીત શાહનો નવરાત્રી નિમિતે ગુજરાત આવવાનો પ્રોગ્રામ હતો. પરંતુ, અચાનક તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">