AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે પાંચ દિવસમાં 656 કેસ, 9 લોકોએ જીવ ગુમાવ્યો

છેલ્લા પાંચ દિવસમાં રાજયમાં કોરોના કેસોમાં વિક્રમી વધારો થઈ રહ્યો છે. જેમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે પાંચ દિવસમાં 656 કેસ નોંધાયા છે તેમજ 9 લોકોના કોરોનાના લીધે મોત થયા છે.

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે પાંચ દિવસમાં 656 કેસ, 9 લોકોએ જીવ ગુમાવ્યો
Gujarat Corona Testing (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 6:03 PM
Share

ગુજરાતમાં(Gujarat)  કોરોનાની(Corona)  બીજી લહેર સમાપ્ત થયા બાદ કોરોનાના કેસમાં ઘટાડો થયો હતો. જો કે તેની બાદ હાલમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસમાં અને કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનના (Omicron)  કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા પાંચ દિવસમાં રાજયમાં કોરોના કેસોમાં વિક્રમી વધારો થઈ રહ્યો છે. જેમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે પાંચ દિવસમાં 656 કેસ નોંધાયા છે તેમજ 9 લોકોના કોરોનાના લીધે મોત થયા છે.

જેમાં જોવા જઇએ 22 ડિસેમ્બરના રોજ રાજયમાં કોરોનાના 91 કેસ, 23 ડિસેમ્બરના રોજ 111 , 24 ડિસેમ્બરના રોજ 98, 25 ડિસેમ્બરના રોજ 179 અને 26 ડિસેમ્બરમાં રોજ 177 કેસ નોંધાયા છે. જ્યારે આ દિવસો દરમ્યાન કુલ નવ લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો રાફડો ફાટ્યો છે. જેમાં 26 ડિસેમ્બરે નવા 177 કેસ નોંધાયા છે. જેના કારણે રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસ 1000 નજીક એટલે કે 948 થયા છે.

26 ડિસેમ્બરે રાજ્યમાં નવા 177 કેસ નોંધાયા હતા જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 52 કેસ નોંધાયા હતા. રાજકોટમાં શહેરમાં 24, સુરત શહેરમાં 20 નવા કેસ વડોદરા શહેરમાં 15, રાજકોટ જિલ્લામાં 12 નવા કેસ રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 8 લાખ 29 હજાર 359 થઇ છે, તેમજ મૃત્યુઆંક 10,113 થયો છે.

રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે 25 ડિસેમ્બરના રોજ સીધા બમણા જેટલા એટલે કે 179 કેસો નોંધાયા હતા. જે 26 ડિસેમ્બરના રોજ 177 કેસ નોંધાયા છે. નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. જેમાં 25 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 837 હતા, જે 26 ડિસેમ્બરના રોજ વધીને 948 થયા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8 લાખ 18 હજાર 298 દર્દીઓ કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં હેડ ક્લાર્ક પેપર લીક કાંડના 12 આરોપીના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા

આ પણ વાંચો :  અમદાવાદમાં ઓમિક્રોનના પ્રથમ દર્દીને અપાઈ રજા: દર્દીએ ઓમિક્રોનની અસર અને વેક્સિનને લઈને કહી આ મોટી વાત

રાજકોટ શહેરમાં આગની ઘટનામાં બે લોકોના મોત થયા
રાજકોટ શહેરમાં આગની ઘટનામાં બે લોકોના મોત થયા
સુરતમાં મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા
સુરતમાં મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
વિવિધ અખાડા, ભજન મંડળીઓ સાથે નીકળી નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા
વિવિધ અખાડા, ભજન મંડળીઓ સાથે નીકળી નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા
રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
g clip-path="url(#clip0_868_265)">