Ahmedabad : ટ્રાફિક વિભાગનો સપાટો, 734 TRB જવાનો ભ્રષ્ટાચારના આરોપસર સસ્પેન્ડ કરાયા

ટ્રાફિક વિભાગ જેસીપી મયંકસિંહ ચાવડા((Traffic Department)  કહેવું છે કે ડ્યુટી પર ગેરરીતિ સહન કરવામાં આવશે નહિ..જેથી જ પહેલી વખત 734 TRB જવાનો સસ્પેન્ડ કર્યા છે..જો કે સૌથી વધુ ફરિયાદો એસ.પી રીંગ રોડ અને પૂર્વ વિસ્તારના નિકોલ, નરોડા,નવા નરોડા સહિતના અલગ-અલગ વિસ્તારમાં ટીઆરબી જવાનો દ્વારા પૈસા ઉઘરાવવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી

Ahmedabad : ટ્રાફિક વિભાગનો સપાટો, 734 TRB જવાનો ભ્રષ્ટાચારના આરોપસર સસ્પેન્ડ કરાયા
Ahmedabad TRB Personnel (File Image)
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Apr 06, 2022 | 8:17 PM

અમદાવાદ(Ahmedabad)  ટ્રાફિક વિભાગમાં(Traffic Department)  ફરજ બજાવતા 734 જેટલા TRB જવાનો પર ભ્રષ્ટાચાર(Corruption) આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ટ્રાફિક વિભાગમાં પહેલી વખત બે મહિનામાં 734 TRB જવાનો છુટા કરી દેવાયા છે…જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં મળેલી ફરિયાદ આધારે ટ્રાફિક વિભાગ દ્વારા પગલાં લેવામાં આવ્યા છે,જો કે સસ્પેન્ડ કર્યા હોવાથી 700 જેટલા નવા TRB જવાનો ભરતી કરવામાં આવશે. જેમાં શહેરના એસ.પી.રિંગરોડ પર ભારે વાહન ચાલકો પાસે ટ્રાફિક પોલીસના TRB જવાન પૈસા ઉઘરાવતા હોવાની ફરિયાદ મળતા જ એસપી રિંગરોડ પરથી TRB જવાનો હટાવી દેવામાં આવ્યા હતા.તેવી જ રીતે પુર્વ વિસ્તારમાં ટ્રાફિક પોલીસકર્મીઓ લાંચ લેવા અને ગેરહાજરી હોવાની ફરિયાદો મળી હતી..જેથી ટ્રાફિક વિભાગના જેસીપી મયંકસિંહ ચાવડા દ્વારા તપાસ કરીને બે મહિનામાં 734 TRB જવાનો સસ્પેન્ડ કરી દીધા છે.

રાત્રી સમયે એરપોર્ટ થી આવતા મુસાફરો હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ

ટ્રાફિક વિભાગ જેસીપી મયંકસિંહ ચાવડા કહેવું છે કે ડ્યુટી પર ગેરરીતિ સહન કરવામાં આવશે નહિ..જેથી જ પહેલી વખત 734 TRB જવાનો સસ્પેન્ડ કર્યા છે..જો કે સૌથી વધુ ફરિયાદો એસ.પી રીંગ રોડ અને પૂર્વ વિસ્તારના નિકોલ, નરોડા,નવા નરોડા સહિતના અલગ-અલગ વિસ્તારમાં ટીઆરબી જવાનો દ્વારા પૈસા ઉઘરાવવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી.ત્યારે રાત્રી સમયે એરપોર્ટ થી આવતા મુસાફરો હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ મળી હતી.ટ્રાફિક વિભાગના મુખ્યાલયમાંથી મળેલી ફરિયાદ આધારે જવાનો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેના બદલે નવા 700 TRBજવાનો ભરતી કરાશે. જે થોડા દિવસમાં ભરતી માટેના ફોર્મ બહાર પાડવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતમાં ત્રીજા દિવસે વધુ ઉગ્ર બની તબીબોની હડતાળ, દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચો : Rajkot : દિલ્હીના AAPના શિક્ષણ મોડેલનો શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપ્યો સણસણતો જવાબ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">