Ahmedabad: કરંબેલી-ભીલાડ અને અતુલ-વલસાડ વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર, રેલવેને લગતા મહત્વના સમાચાર વાંચો

Ahmedabad: પશ્ચિમ રેલવે દ્રારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 20935/20936 ગાંધીધામ -ઈન્દોર-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં પેન્ટ્રી કારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે , જેથી મુસાફરોને ટ્રેનની અંદર ગરમ ભોજન અને નાસ્તો મળી શકશે. આ તરફ લેવલ ક્રોસિંગ-75ના રોડ ઓવર બ્રિજના નિર્માણ માટે ગર્ડર શરૂ કરવા માટે 9 સપ્ટેમ્બરના રોજ સવારે 11.45 થી 13.45 વાગ્યા સુધી બે કલાકનો બ્લોક લેવામાં આવશે.

Ahmedabad: કરંબેલી-ભીલાડ અને અતુલ-વલસાડ વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર, રેલવેને લગતા મહત્વના સમાચાર વાંચો
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Sep 08, 2023 | 11:51 PM

Ahmedabad: લેવલ ક્રોસિંગ-75ના રોડ ઓવર બ્રિજના નિર્માણ માટે ગર્ડર શરૂ કરવા માટે 9 સપ્ટેમ્બરના રોજ સવારે 11.45 થી 13.45 વાગ્યા સુધી બે કલાકનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોક ભીલાડ -કરંબેલી સ્ટેશન વચ્ચેની અપ અને ડાઉન મુખ્ય લાઇન પર લેવામાં આવશે, જેના કારણે પશ્ચિમ રેલવે કેટલીક ટ્રેનો નિયમન કરવામાં આવશે અને ટૂંકી ટર્મિનેટ/ઉપસ્થિત થશે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

નિયમિત ટ્રેનો:-

  1.  ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1 કલાક 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  2.  ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ 1 કલાક 10 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  3. રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
    જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
    ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
    ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
    ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
    આજનું રાશિફળ તારીખ : 07-09-2024
  4.  ટ્રેન નંબર 12926 અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ 1 કલાક 40 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  5.  ટ્રેન નંબર 12494 નિઝામુદ્દીન-મિરાજ એક્સપ્રેસ 1 કલાક 10 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  6.  ટ્રેન નંબર 22498 તિરુચિરાપલ્લી-શ્રી ગંગાનગર હમસફર એક્સપ્રેસ 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે

ટૂંકી ટર્મિનેટ/ઉપસ્થિત ટ્રેનો:-

  1.  ટ્રેન નંબર 09159 બાંદ્રા ટર્મિનસ – વાપી ભીલાડ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ થશે અને ટ્રેન નંબર 09144 વાપી – વિરાર ભીલાડ સ્ટેશનથી ટૂંકી ઉપડશે.
  2. ટ્રેન નંબર 09154 વલસાડ-ઉમરગામ વાપી સ્ટેશન પર ટૂંકી થશે અને ટ્રેન નંબર 09153 ઉમરગામ-વલસાડ વાપી સ્ટેશનથી ટૂંકી ઉપડશે.

મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે મુસાફરી કરતી વખતે ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં રાખો

આ તરફ 11 થી 14 સપ્ટેમ્બર સુધી છોરોડી-જાખવાડા સ્ટેશનો વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 35 ‘SPL’ બંધ રહેશે. પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેક્શનના છારોડી-જાખવાડા સ્ટેશનો વચ્ચે આવેલું રેલવે ક્રોસિંગ નં. 35 “SPL” કિ.મી. 541/23-25 અતિ આવશ્યક સમારકામ અને જાળવણી કાર્ય માટે 11 સપ્ટેમ્બર ના રોજ સવારે 8:00 થી 14 સપ્ટેમ્બર 2023 સાંજે 18:30 સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન અમદાવાદ- વિરમગામ સેક્શનમાં આવેલા રેલવે ક્રોસિંગ નંબર 32 અને રેલવે ક્રોસિંગ નંબર 37 પરથી મુસાફરી કરી શકે છે.

ગાંધીધામ-ઈન્દોર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં પેન્ટ્રી કારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી.

  • પશ્ચિમ રેલવે દ્રારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 20935/20936 ગાંધીધામ -ઈન્દોર-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં પેન્ટ્રી કારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જેથી મુસાફરોને ટ્રેનની અંદર ગરમ ભોજન અને નાસ્તો મળી શકશે.
  • ટ્રેન નંબર 20935 ગાંધીધામ-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનમાં 11 સપ્ટેમ્બર 2023 થી તથા ટ્રેન નંબર 20936 ઈન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં 03 સપ્ટેમ્બર 2023 થી પેન્ટ્રી કારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Gujarati Video: વડોદરા કોર્પોરેશનની ઘોર બેદરકારી, જાહેર માર્ગ પર બનાવી દીધો ડ્રેનેજનો મેઈન હોલ, હંગામો થતા હવે કરશે સમીક્ષા

અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસમાં એક આરક્ષિત જનરલ ક્લાસનો કોચ જોડવામાં આવ્યો.

પશ્ચિમ રેલવે દ્રારા મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 12297/12298 અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસમાં તાત્કાલિક અસરથી લગેજવાન (LWLRRM) ની જગ્યાએ ગાર્ડ સાથે આરક્ષિત સેકન્ડ જનરલ ક્લાસ (LSLRD) કોચ જોડવા માં આવ્યો છે. જેમાં મુસાફરો આરક્ષિત ટિકિટ લઈ મુસાફરી કરી શકે છે. ટ્રેન નંબર 12297 સેકંડ ક્લાસ જનરલ કોચ (LSLRD) ની બુકિંગ તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ ની વેબસાઈટ પર શરુ કરવામાં આવ્યુ છે.

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને ટ્રેનની રચના સંબંધિત વિગતવાર વિસ્તુત માહિતી માટે મુસાફરો કૃપા કરી www.indianrail.gov.in પર જઈ અવલોકન કરી શકે છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">