AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: દિલ્હી યમુના બ્રિજ પર પાણીનું સ્તર વધતા ટ્રેન વ્યવહારને અસર- યોગ એક્સપ્રેસ અને વારાણસી -અમદાવાદ વીકલી એક્સપ્રેસ આંશિક રૂટ પર દોડશે

Ahmedabad: દિલ્હીમાં યમુના બ્રિજ પર પાણીનું સ્તર વધવાને લઈને ટ્રેન વ્યવહારને અસર થઈ છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી યોગ એક્સપ્રેસ અને વારાણસી- અમદાવાદ વીકલી એક્સપ્રેસ આંશિક રીકે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

Ahmedabad: દિલ્હી યમુના બ્રિજ પર પાણીનું સ્તર વધતા ટ્રેન વ્યવહારને અસર- યોગ એક્સપ્રેસ અને વારાણસી -અમદાવાદ વીકલી એક્સપ્રેસ આંશિક રૂટ પર દોડશે
Darshal Raval
| Edited By: | Updated on: Jul 15, 2023 | 8:45 PM
Share

Ahmedabad: દિલ્હીમાં યમુના બ્રિજ પર પાણીનું સ્તર વધતા ટ્રેન વ્યવહારને અસર થઈ છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી કેટલીક ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. જેમા યોગ એક્સપ્રેસ અને વારાણસી –અમદાવાદ વીકલી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જૂની દિલ્હીમાં યમુના બ્રિજ (બ્રિજ નં. 249) પર પાણીનું સ્તર વધવાને કારણે અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ અને વારાણસી-અમદાવાદ એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

ડાયવર્ટ કરાયેલી ટ્રેનો

  •  ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગનગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ તારીખ 15.07.2023 દિલ્હી-નવી દિલ્હી-સાહિબાબાદ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  •  ટ્રેન નંબર 19032 યોગ નગરી ઋષિકેશ-અમદાવાદ યોગ એક્સપ્રેસ તારીખ 15.07.2023 સાહિબાબાદ-નવી દિલ્હી-દિલ્હી થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  •  ટ્રેન નંબર 19408 વારાણસી-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 15.07.2023 સાહિબાબાદ-નવી દિલ્હી-દિલ્હી થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

આ પણ વાંચો : Ahmedabad: દુબઈથી સોનાની દાણચોરી કરતી ગેંગ ઝડપાઈ, જ્વેલર્સના વેપારી અને દંપતી સહિત 4ની ધરપકડ, 80 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીધામ-તિરુનેલવેલી હમસફર એક્સપ્રેસનું કોલ્લમ જંક્શન સ્ટેશન પર રોકાણ

રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 20924/20923 ગાંધીધામ-તિરુનેલવેલી-ગાંધીધામ હમસફર એક્સપ્રેસ ટ્રેનનું કોલ્લમ જંક્શન સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે રોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવી છે. જે આ મુજબ છે :

  •  ટ્રેન નંબર 20924 ગાંધીધામ-તિરુનેલવેલી હમસફર એક્સપ્રેસનું 24 જુલાઇ 2023થી કોલ્લમ જંક્શન સ્ટેશને આગમન-પ્રસ્થાનનો સમય 21:32/21:35 વાગ્યાનો રહેશે.
  •  ટ્રેન નંબર 20923 તિરુનેલવેલી-ગાંધીધામ હમસફર એક્સપ્રેસનું 20 જુલાઇ 2023થી કોલ્લમ જંક્શન સ્ટેશન પર આગમન-પ્રસ્તાનનો સમય 10:05/10:08 વાગ્યાનો રહેશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">