Ahmedabad : રેલવે વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિને ઉર્જા સંરક્ષણ માટે વન ડિગ્રી ચેલેન્જ ડ્રાઇવ શરૂ કરાઇ

ઉર્જા સંરક્ષણ માટે ISHRAE દ્વારા આ પહેલ "વન ડિગ્રી ચેલેન્જ"(One Degree Chalange) નામથી શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય લોકોમાં એર કંડિશનરનું તાપમાન એક ડિગ્રી વધારીને ઉર્જા સંરક્ષણ પ્રત્યે લોકોને અનુકૂળ બનાવવા અને તેમને જાગૃત કરવાનો હતો. ડીઆરએમ ઓફિસ અમદાવાદમાં આયોજિત આ 'વન ડિગ્રી ચેલેન્જ ડ્રાઇવ' માં 100થી વધુ રેલવે કર્મચારી ઓએ ભાગ લીધો હતો.

Ahmedabad : રેલવે વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિને ઉર્જા સંરક્ષણ માટે વન ડિગ્રી ચેલેન્જ ડ્રાઇવ શરૂ કરાઇ
Ahmedabad Western Railway Take Oath For Energy Conversation
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 05, 2022 | 8:11 PM

વિશ્વ પર્યાવરણ દિવસની(World Environement Day) વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી. ત્યારે અમદાવાદ રેલવે વિભાગમાં(Railway) પણ તેની ઉજવણી કરવામ આવી હતી. જેમાં ભારતીય રેલવેના મુખ્ય એજન્ડાઓ માંથી એક ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણની સુરક્ષા છે. આ ક્રમમાં, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર EnHM અને ઇલેક્ટ્રિસિટી વિભાગ દ્વારા  ISHRAE (ઇન્ડિયન સોસાયટી ઑફ હીટિંગ, રેફ્રિજરેટિંગ અને એર કંડિશનિંગ એન્જિનિયર્સ)ના સહયોગથી ડીઆરએમ ઑફિસ, અમદાવાદના ઓડિટોરિયમમાં સંયુક્ત રીતે “વન ડિગ્રી ચેલેન્જ ડ્રાઇવ”(One Degree Challage )નામથી એક ઉર્જા સંરક્ષણ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ઉર્જા સંરક્ષણ માટે ISHRAE દ્વારા આ પહેલ “વન ડિગ્રી ચેલેન્જ” નામથી શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય લોકોમાં એર કંડિશનરનું તાપમાન એક ડિગ્રી વધારીને ઉર્જા સંરક્ષણ પ્રત્યે લોકોને અનુકૂળ બનાવવા અને તેમને જાગૃત કરવાનો હતો. ડીઆરએમ ઓફિસ અમદાવાદમાં આયોજિત આ ‘વન ડિગ્રી ચેલેન્જ ડ્રાઇવ’ માં 100થી વધુ રેલવે કર્મચારી ઓએ ભાગ લીધો હતો. દરમિયાન ઉપસ્થિત તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ ઓફિસો અને ઘરોમાં પણ એર કંડિશનરનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રાખીને ઉપયોગ કરવાના અને વધુ એક ડિગ્રી નો વધારો કરીને એર કંડિશનરનો ઉપયોગ કરવાના શપથ લીધા હતા. જેથી વીજળીની બચત કરી પર્યાવરણનો બચાવ કરી શકાય.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ કાર્યક્રમ ડિવિઝનલ રેલવે મેનેજર તરૂણ જૈન, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર (ઇન્ફ્રા) પરિમલ શિંદે, સીનીયર ડિવિઝનલ પર્યાવરણ અને ગૃહ વ્યવસ્થા મેનેજર ફેડરીક પેરીયત, સીનીયર ડીવીઝનલ ઈલેકટ્રિકલ એન્જીનીયર (જી) કુમાર સંભવ પોરવાલ, ડીવીઝનલ  ઈલેક્ટ્રકલ એન્જીનીયર રજની યાદવ, અન્ય અધિકારીઓ, કર્મચારીઓ અને ટીમ ISHRAE ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અને તમામે આ શપથ લઈ ને પર્યાવરણ બચાવોના શપથ લઈને આજના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">