Ahmedabad: સામી દિવાળીએ વતન જવા માટે એસટી સ્ટેશન તેમજ રેલ્વે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો

અમદાવાદમાં ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. પોતાના વતન જવા માટે મુસાફરોના ધસારાને જોતા એસટી બસ સ્ટેન્ડ પર ભારે અવ્યવસથા સર્જાય છે. તથા ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઇ ગયુ છે.

Ahmedabad: સામી દિવાળીએ વતન જવા માટે એસટી સ્ટેશન તેમજ રેલ્વે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો
કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2022 | 10:54 AM

દિવાળીને  (Diwali 2022) હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે અમદાવાદમાં દિવાળીનો માહોલ બરાબર જામ્યો છે. અમદાવાદની બજારોમાં ભારે ભીડ જામી છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં રોજગારી અર્થે બીજા રાજ્યોના લોકો વસવાટ કરે છે. ત્યારે હિન્દુ સમાજના સૌથી મોટા તહેવાર એવો દિવાળી પોતાના પરિવાર સાથે મનાવવા લોકો મોટી સંખ્યામાં પોતાના વતન જઇ રહ્યા છે. ત્યારે રેલ્વે સ્ટેશન  (Railway station) અને અમદાવાદના વિવિધ એસટી સ્ટેશન (ST STATION ) પર ભારે  બીડ જોવા મળી રહી છે.

મોટી સંખ્યામાં લોકો પોતાના વતન તરફ જવા નીકળતા અમદાવાદમાં ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. પોતાના વતન જવા માટે મુસાફરોના ધસારાને જોતા એસટી બસ સ્ટેન્ડ પર ભારે અવ્યવસથા સર્જાય છે. તથા ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઇ ગયુ છે. એસટી વિભાગ વધારાની બસો દોડાવી અને રેલવે વિભાગ વધારાની ટ્રેનો અને ટ્રેનમાં વધારાનો કોચ ઉમેરી મુસાફરોને રાહત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે  ગુજરાત એસટી નિગમ (GSRTC) દ્વારા વધારાનની 2300 બસો દોડાવવામાં આવશે. એસટી નિગમ તરફથી દરેક તહેવારમાં પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરતા હોય છે. ત્યારે તંત્ર દ્વારા 19થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની  બસો દોડાવવામાં આવશે.

ચાલુ વર્ષે પણ દિવાળીના તહેવારને લઈ વધારાનું સંચાલન કરવા માટે સજ્જ થઈ ગયા છે. એસટી નિગમ પ્રવાસીઓ માટે વધારાની 2300 બસો દોડાવાશે. અમદાવાદ વિભાગથી પણ વધારાની 700 બસો દોડાવવામાં આવશે. જેથી પ્રવાસીઓને બસની સુવિધા મળી રહે. આ તરફ સુરતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસી રહ્યા છે. સાથે સાથે ગુજરાતભરમાંથી લોકો દિવાળી વેકેશન દરમિયાન વતનમાં જતા હોય. જેને લઈ સુરત વિભાગમાંથી વધારાની 1550 બસો દોડાવશે.ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા, ઝાલોદ માટેનુ વધારાનુ સંચાલન કરાશ. આ માટે તમામ અધિકારી હેડકવટર્સમાં રહી સંચાલનમાં મદદ કરશે. તો બીજી તરફ ટ્રેનમાં  પણ  મુસાફરોનો ધસારો રહેતો હોવાથી  રેલ્વે વિભાગ દ્વારા પણ ફેસ્ટિવલ સ્પેસિયલ ટ્રેનો  દોડાવવામાં આવશે . ફેસ્ટિવલ સ્પેસિયલ ટ્રેન માટેના  રિઝર્વેઝશન અને બુકિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">