અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મહત્વના સમાચાર, જુઓ VIDEO

|

Sep 29, 2020 | 11:47 AM

વૈશ્વિક મહામારી કોરોના વાયરસને પગલે જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 20 મેના રોજ ટ્રસ્ટી મંડળની મિટિંગ યોજાશે. નગરજનોને રથયાત્રા ટીવીના માધ્યમથી જ જોવા મળે તેવી શક્યતા છે. લોકો ટીવીમાં જ રથયાત્રા જોવા મળે તેવી માનસિક તૈયારી રાખે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. ભગવાન જગન્નાથની રથયાત્રા તો નીકળશે જ પરંતુ […]

અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મહત્વના સમાચાર, જુઓ VIDEO

Follow us on

વૈશ્વિક મહામારી કોરોના વાયરસને પગલે જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 20 મેના રોજ ટ્રસ્ટી મંડળની મિટિંગ યોજાશે. નગરજનોને રથયાત્રા ટીવીના માધ્યમથી જ જોવા મળે તેવી શક્યતા છે. લોકો ટીવીમાં જ રથયાત્રા જોવા મળે તેવી માનસિક તૈયારી રાખે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. ભગવાન જગન્નાથની રથયાત્રા તો નીકળશે જ પરંતુ મંદિરના મહારાજ અને પૂજારીઓ હાજર રહેશે.

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 8:59 am, Mon, 11 May 20

Next Article