Ahmedabad : મંજુરી મળ્યાના 5 વર્ષ બાદ શરુ થયુ બોડકદેવ પોલીસ સ્ટેશન, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

Ahmedabad news : આ પહેલા પણ 4 વખત પોલીસ સ્ટેશન માટે જગ્યા નક્કી કરવામા આવી હતી. જોકે તેની શરૂઆત થઈ શકી ન હતી. ત્યારે મંજુરીના 5 વર્ષ બાદ બોડકદેવ પોલીસ સ્ટેશન શરૂ થયુ.

Ahmedabad : મંજુરી મળ્યાના 5 વર્ષ બાદ શરુ થયુ બોડકદેવ પોલીસ સ્ટેશન, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ
બોડકદેવ પોલીસ સ્ટેશનનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jan 31, 2023 | 5:23 PM

અમદાવાદમાં વધુ એક પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોડકદેવ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યુ. હાઈટેક પોલીસ સ્ટેશન એવું બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સનું દુષણ ડામવા નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ , ડ્રોન યુનિટ અને સાયબર સેલ બનાવાયું છે. જ્યારે હર્બલ ગાર્ડન પોલીસ સ્ટેશનને નવો લુક આપે છે. 5 વર્ષ બાદ સિંધુભવન રોડ પર આવેલા એક પ્લોટમાં બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવવાનો આવ્યું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને નવા પોલીસ સ્ટેશનને લઈને અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવ્યા. બોડકદેવ પોલીસ સ્ટેશનના પહેલા પીઆઇ તરીકે અભિષેક ધવન ચાર્જ સોંપ્યો.

શું છે આ પોલીસ સ્ટેશનની ખાસિયત ?

આ પોલીસ સ્ટેશન ટેકનોલોજી અને અત્યધિક સાધનોથી સજ્જ હાઈટેક પોલીસ સ્ટેશન છે. સિંધુભવન રોડ પર ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે. યુવાપેઢી ડ્રગ્સના રવાડે ચઢી રહી છે. જેથી ડ્રગ્સનું દુષણ દૂર કરવા નવા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, ડ્રોન યુનિટ અને સાયબર સેલ યુનિટ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. જેમાં સ્પેશિયલ અધિકારીઓ મુકવામાં આવશે.

સિંધુભવન રોડ પર બનાવાયુ પોલીસ સ્ટેશન

બોડકદેવ પોલીસ સ્ટેશન સિંધુભવન રોડ પર આવેલા એક પ્લોટમાં બનાવવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશન નવા સ્ટાફની ફાળવણી કરવામાં આવી. પોલીસ સ્ટેશનના હદ વિસ્તારને લઈને શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં સોલા સાયન્સ સીટી રોડથી ભાડજ સર્કલ, ભાડજ સર્કલથી બોપલ રિંગ રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે પકવાન ચાર રસ્તા, થલતેજ ચાર રસ્તા અને હેબતપુર ત્રણ રસ્તા સુધીનો હદ વિસ્તાર બોડકદેવ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રાખવામાં આવ્યો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ વિસ્તારો પહેલા વસ્ત્રાપુર અને સોલા પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતો હતો. સિંધુભવન રોડ પર કોમર્શિયલ અને રહેણાંક વિસ્તાર આવેલો છે. રોશનીથી જગમગતો આ વિસ્તારમાં ગુનાખોરીની પ્રવૃત્તિ ડામવા આ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. જે ગુનાખોરી પર નિયંત્રણ લાવવા મદદરૂપ બની શકે. આ ઉપરાંત હર્બલ ગાર્ડન પણ પોલીસ સ્ટેશનનું આકર્ષણ બન્યું છે.

ડ્ર્ગસનું દૂષણ ડામવા રખાશે વોચ

અમદાવાદમાં શરૂ થયેલી આધુનિક અને હાઈટેક પોલીસ સ્ટેશન ડ્રગ્સના દૂષણને અટકાવવા ડ્રોન દ્વારા સતત મોનીટરિંગ તો કરશે, પરંતુ નાર્કોટિક્સ ટાસ્ક કીટ દ્વારા ચેકીંગ કરીને ડ્રગ્સ લેનાર યુવકો પર વોચ રાખશે. અમદાવાદમાં વધી રહેલી ગુનાખોરી અટકાવવા આ પોલીસ સ્ટેશન શહેરીજનો માટે સુરક્ષાની ભેટ બની છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">